0
Gayatri Jayanti 2025 - ગાયત્રી જયંતીના શુભ દિવસ પર વ્હોટ્સ પર કે ફેસબુક મેસેજ દ્વારા મોકલો શુભેચ્છા
રવિવાર,મે 4, 2025
0
1
ગુજરાતના પ્રવાસ સ્થળો વિશે જાણવા માટે
શિવરાજપુર બીચ, shivrajpur beach, પીરોટન બેટ, Pirotan island, saputara, કૈલાશ માનસરોવર યાત્રા, Kailash mansarovar yatra, Diu, દીવ
1
2
Shaniwar Na Upay in Gujarati: સનાતન ધર્મમાં શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. શનિદેવને એવા દેવતા માનવામાં આવે છે જે વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે. એટલા માટે તેમને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. તેઓ દરેક વ્યક્તિને તેના સારા અને ખરાબ કર્મો ...
2
3
Shaniwar Na Upay in Gujarati: સનાતન ધર્મમાં શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. શનિદેવને એવા દેવતા માનવામાં આવે છે જે વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે.
3
4
Ganga Saptami : શનિવારે ગંગા સપ્તમીનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે માતા ગંગાની પૂજા કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે. આ સાથે, ગંગા સપ્તમીના દિવસે આ ખાસ ઉપાયો કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
4
5
Ardra Nakshatra: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર રહેશે. આવી સ્થિતિમાં, આ શુભ સંયોગમાં આ ખાસ ઉપાયો કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો અહીં જાણો આર્દ્રા નક્ષત્રમાં લેવાના ઉપાયો વિશે.
5
6
ગુરૂવારે ભગવાન બૃહસ્પતિ દેવની પૂજાનો વિધાન ગણાય છે. આ દિવસે પૂજા કરવાથી ધન, વિદ્યા પુત્ર અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.પરિવારમાં સુખ અને શાંતિનો સમાવેશ થાય છે . જ્યોતિષોનો કહેવું છે કે જે જાતકનો લગ્નમાં બાધાઓ આવી રહી હોય તેણે ગુરૂવારનો વ્રત ...
6
7
Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે ખરીદીની સાથે, કેટલાક ઉપાયો પણ તમારા માટે શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. આજે અમે તમને આ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
7
8
Akshaya Tritiya 2025:અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે અને આ દિવસે દાનનું પણ ખૂબ મહત્વ છે. આ દિવસે દાન કરવાથી, તમને દેવી-દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ કે આ દિવસે તમારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
8
9
Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા 30 એપ્રિલ 2025ના રોજ છે. આ દિવસે અક્ષય યોગ બનવાથી રાશિચક્ર ની 5 રાશિઓને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે
9
10
અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. અક્ષય શબ્દનો અર્થ એવો થાય છે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી કે નાશ થતો નથી
10
11
અક્ષય તૃતીયા 2025: અક્ષય તૃતીયાનો તહેવાર 30 એપ્રિલે ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં, આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે આ તારીખ સાથે ઘણા શુભ સંયોગો જોડાયેલા છે. અક્ષયનો અર્થ એ છે કે જે ક્ષીણ થતું નથી
11
12
આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે... આજે જ તમારા પ્રિયજનોને આ સંદેશાઓ મોકલો, શુભેચ્છાઓ મોકલો
12
13
અક્ષય તૃતીયાની વ્રત કથા
દેવપુરી નગરીમાં ઘરમચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તેનું હૃદય ઘણું વિશાળ હતુ. તપ-ત્યાગમાં એ સૌથી આગળ રહેતો. સાધુ સંતોને ઘેર બોલાવી જાતે પીરસતો. ગામમાં કોઈ ભૂખ્યુ હોય તો ઘેર બોલાવી જમાડતો. રોજ ...
13
14
જો અક્ષય તૃતીયાના દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન અને ખરીદી કરવામાં આવે તો તેના ફાયદા અનેકગણા વધી જાય છે. ચાલો જાણીએ કે રાશિ પ્રમાણે આ દિવસે કઈ વસ્તુઓનું દાન અને ખરીદી કરવી જોઈએ.
14
15
Chaitra Amavasya: ચૈત્ર અમાવસ્યા ના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આ સાથે પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ ચૈત્ર અમાવસ્યાના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
15
16
Chaitra Amavasya: હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે આ ખાસ ઉપાયો કરવાથી વિવિધ શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ ચૈત્ર અમાવસ્યાના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ.
16
17
ચાણક્ય નીતિ: ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં સ્ત્રી અને પુરૂષ બંનેની ઈચ્છાઓ વિશે વિગતવાર વર્ણન કર્યું છે. ચાણક્ય કહે છે કે લગ્ન પછી પણ માણસ કેટલીક વસ્તુઓને પોતાની બનાવવાની કોશિશ કરતો રહે છે. લગ્ન પછી તેને ગમે તેટલી સુંદર પત્ની મળે, તે હંમેશા આ 3 વસ્તુઓ ...
17
18
Akshaya Tritiya 2025 Wishes: આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે... આજે જ તમારા પ્રિયજનોને આ સંદેશાઓ મોકલો, શુભેચ્છાઓ મોકલો
18
19
જો તમે તુલસી પાસે કેટલીક નકારાત્મક વસ્તુઓ મુકશો તો તુલસીમાતા તમને ક્યારેય માફ નહી કરે
19