0
Akshaya Tritiya 2025: 24 વર્ષ પછી અક્ષય તૃતીયા પર બની રહ્યો છે શુભ યોગ, આ 5 રાશિને થશે લાભ
મંગળવાર,એપ્રિલ 29, 2025
0
1
અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. અક્ષય શબ્દનો અર્થ એવો થાય છે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી કે નાશ થતો નથી
1
2
અક્ષય તૃતીયા 2025: અક્ષય તૃતીયાનો તહેવાર 30 એપ્રિલે ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં, આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે આ તારીખ સાથે ઘણા શુભ સંયોગો જોડાયેલા છે. અક્ષયનો અર્થ એ છે કે જે ક્ષીણ થતું નથી
2
3
આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે... આજે જ તમારા પ્રિયજનોને આ સંદેશાઓ મોકલો, શુભેચ્છાઓ મોકલો
3
4
અક્ષય તૃતીયાની વ્રત કથા
દેવપુરી નગરીમાં ઘરમચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તેનું હૃદય ઘણું વિશાળ હતુ. તપ-ત્યાગમાં એ સૌથી આગળ રહેતો. સાધુ સંતોને ઘેર બોલાવી જાતે પીરસતો. ગામમાં કોઈ ભૂખ્યુ હોય તો ઘેર બોલાવી જમાડતો. રોજ ...
4
5
જો અક્ષય તૃતીયાના દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન અને ખરીદી કરવામાં આવે તો તેના ફાયદા અનેકગણા વધી જાય છે. ચાલો જાણીએ કે રાશિ પ્રમાણે આ દિવસે કઈ વસ્તુઓનું દાન અને ખરીદી કરવી જોઈએ.
5
6
Chaitra Amavasya: ચૈત્ર અમાવસ્યા ના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આ સાથે પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ ચૈત્ર અમાવસ્યાના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
6
7
Chaitra Amavasya: હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે આ ખાસ ઉપાયો કરવાથી વિવિધ શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ ચૈત્ર અમાવસ્યાના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ.
7
8
ચાણક્ય નીતિ: ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં સ્ત્રી અને પુરૂષ બંનેની ઈચ્છાઓ વિશે વિગતવાર વર્ણન કર્યું છે. ચાણક્ય કહે છે કે લગ્ન પછી પણ માણસ કેટલીક વસ્તુઓને પોતાની બનાવવાની કોશિશ કરતો રહે છે. લગ્ન પછી તેને ગમે તેટલી સુંદર પત્ની મળે, તે હંમેશા આ 3 વસ્તુઓ ...
8
9
Akshaya Tritiya 2025 Wishes: આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે... આજે જ તમારા પ્રિયજનોને આ સંદેશાઓ મોકલો, શુભેચ્છાઓ મોકલો
9
10
જો તમે તુલસી પાસે કેટલીક નકારાત્મક વસ્તુઓ મુકશો તો તુલસીમાતા તમને ક્યારેય માફ નહી કરે
10
11
Masik Shivratri 2025: શનિવારે માસિક શિવરાત્રીનું વ્રત કરવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો અહીં જાણો માસિક શિવરાત્રી પૂજા વિધિતિ, શુભ મુહૂર્ત અને મંત્ર વિશે.
11
12
Masik Shivratri 2025: જો તમારા પરિવારમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા હોય કે અન્ય કોઈ સમસ્યા હોય, તો માસિક શિવરાત્રીના દિવસે આ ઉપાયો ચોક્કસ અજમાવો. આ ઉપાયો અપનાવવાથી બધી સમસ્યાઓનો ઉકેલ આવે છે.
12
13
Shukra Pradosh Vrat 2025: પ્રદોષ વ્રત શિવજીને પ્રિય છે. તેના પ્રભાવથી જીવનમાં ખુશહાલી આવે છે. શુક્ર પ્રદોષ વ્રત ધન અને સંપત્તિમા વધારો કરનારુ માનવામાં આવે છે. આ દિવસે ક્યારે પૂજા કરશો અને શુ કરશો
13
14
Varuthini Ekadashi: હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ મહત્વ છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે, ધનની દેવી દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે.
14
15
Akshaya Tritiya 2025 Daan : અક્ષય તૃતીયા આ વર્ષે 30 એપ્રિલના રોજ છે. અક્ષય તૃતીયા પર સોનાનુ દાન કરવાને ખૂબ જ પુણ્યનુ કામ માનવામાં આવે છે
15
16
Navratri Bhog recipe- આજે નવરાત્રીનુ બીજુ દિવસ છે તેથી આજે ભક્ત માતા બ્રહ્મચારિનીની પૂજા કરશે. નારિયેળની મીઠી ખીર માતા બ્રહ્મચારિણીને ખૂબ પ્રિય છે.
16
17
Mangalwar Ke Upay: મંગળવારે આ ઉપાયોનું પાલન કરવાથી હનુમાનજીની કૃપાથી બધી બાધાઓ દૂર થાય છે. તો આચાર્ય ઇન્દુ પ્રકાશ પાસેથી જાણો મંગળવારે લેવાના ખાસ ઉપાયો વિશે.
17
18
Chandrama Upay: દરેક દિવસ એક ગ્રહનુ સ્વરૂપ હોય છે. નક્ષગ્ત્ર જ્યોતિષમાં સૂર્ય અને ચંદ્રમાને પણ ગ્રહ પિંડ જ માનવામાં આવે છે. કુંડળીના મુજબ ગ્રહોની સ્થિતિની ઊંડી અસર આપણા જીવન પર પડે છે. સોમવારના દિવસે ચંદ્ર દેવની પૂજા કરવામાં આવે છે. ચંદ્ર દેવને...
18
19
Varuthini Ekadashi Kab Hai : વરુથિની એકાદશી વૈશાખ કૃષ્ણ એકાદશી તિથિને ઉજવાય છે. સૌભાગ્ય આપનરી અને બધા પાપોનો નાશ કરનારી વરુથિની એકાદશી ક્યારે રાખવામાં આવશે. પારણનો સમય ક્યાથી ક્યા સુધીનો છે અને વરુથિની એકાદશીની પૂજા વિધિ શુ છે જાણો અહી...
19