0
Aaj nu panchang - આજનુ પંચાગ - 15 માર્ચ
રવિવાર,માર્ચ 15, 2026
0
1
આજનુ પંચાગ - 14 માર્ચ
સૂર્યોદય - 06:40
સૂર્યાસ્ત - 06:35
માર્ચ 14 , 2026 શનિવાર
1
2
Hanuman Puja in Chaitra Navratri: 19 માર્ચથી ચૈત્ર નવરાત્રિના પાવન તહેવારની શરૂઆત છે. આજે ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં નવરાત્રિનુ વિશેષ મહત્વ છે. નવરાત્રિના નવ દિવસના તહેવારમા માતા દુર્ગાના જુદા જુદા રૂપોની પૂજા કરવામાં આવે છે.
2
3
Gudi Padwa: ગુડી પડવા હિન્દુ નવવર્ષ અને વિક્રમ સંવત કેલેન્ડરની શરૂઆતનુ પ્રતિક છે. 19 માર્ચે ગુડી પડવા ઉજવાશે. ચિઅત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિના રોજ ઉજવાતો તહેવાર ચૈત્ર નવરાત્રીની શરૂઆતનુ પણ પ્રતિક છે.
3
4
હિન્દુ ધર્મમાં નવરાત્રિ દરમિયાન સાધના અને ઉપાસના કરવાનો સર્વશ્રેષ્ઠ સમય બતાવાયો છે. એવી માન્યતા છે કે સામાન્ય દિવસોમાં કોઈપણ સાધનામાં સિદ્ધિ હાસલ કરવા માટે ઓછામાં ઓછા 40 દિવસની જરૂર હોય છે. બીજી બાજુ નવરાત્રિમાં નવ દિવસ જ અનુષ્ઠાનમાં સફળતા મેળવવા ...
4
5
હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રી દરમિયાન કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. તેથી, ચૈત્ર નવરાત્રી શરૂ થાય તે પહેલાં આ વસ્તુઓ ખરીદો. તેનાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
5
6
Chaitra Navratri 2nd Day Upay:જો તમારા ઘર અને પરિવારમાં કોઈપણ પ્રકારની સમસ્યા ચાલી રહી છે, તો ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે આ ઉપાયો ચોક્કસ અજમાવો. આ કરવાથી વ્યક્તિના બધા દુ:ખ દૂર થાય છે.
6
7
Papamochani Ekadashi 2026: ચૈત્ર મહિનામાં આવતા પાપમોચની એકાદશી વ્રતને અત્યંત લાભદાયી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે માર્ચમાં પાપમોચની એકાદશીનું વ્રત ક્યારે કરવામાં આવશે.
7
8
આજનુ પંચાંગ - 13 માર્ચ
સૂર્યોદય - 06:40
સૂર્યાસ્ત - 06:35
માર્ચ 13 , 2026 શુક્રવાર
8
9
‘નવરાત્રિ' હિંદુઓનો ધાર્મિક તહેવાર છે. સંસ્કૃત ભાષામાં ‘નવરાત્રિ'નો શબ્દશઃ અર્થ ‘નવ રાત્રિઓનો સમૂહ' એવો થાય છે. નવરાત્રિની આ નવ રાત્રિઓ અને દસ દિવસો દરમિયાન મા શક્તિના વિવિધ નવ સ્વરૂપોની પૂજા અને આરાધના કરવામાં આવે છે.
9
10
Dasha Mata Ni Katha (દશા માતા ની વાર્તા): હોળીના દસમાં દિવસે મધ્યપ્રદેશમાં ઊજવાતો દશા માતાનો તહેવાર આ વર્ષે 13 માર્ચ, 2026 ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે, મહિલાઓ તેમના પરિવારની સુખાકારી સુધારવા માટે ઉપવાસ રાખે છે. તેઓ દશા માતાની વાર્તા પણ ...
10
11
આજનુ પંચાંગ - 12 માર્ચ
સૂર્યોદય - 06:41
સૂર્યાસ્ત - 06:35
માર્ચ 12 , 2026 ગુરુવાર
11
12
Dutt Bavani in Gujarati જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ
અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત. બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર
12
13
Guruwar Ke Upay: ગુરુવારે ભગવાન વિષ્ણુને આ વસ્તુઓ અર્પણ કરવાથી, બધી ઇચ્છાઓ ઝડપથી પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ કે ગુરુવારે ભગવાન વિષ્ણુને શું અર્પણ કરવું જોઈએ.
13
14
નવદુર્ગાનાં નવ સ્વરૂપની પૂજા વિધિઓ સાથે કરવામાં આવે છે. પૂજાની સાથે, આ સમય દરમિયાન દેવીના 108 નામોનો જાપ કરવાથી પણ શુભ પરિણામો મળે છે. આ નામોનો જાપ કરવાથી તમને માનસિક શાંતિ તો મળે જ છે પણ સાથે સાથે તમારા સુષુપ્ત ભાગ્યને પણ જાગૃત કરે છે. ચાલો જાણીએ ...
14
15
Chaitra Navratri 2026 Date, 9 Days Color: ચૈત્ર નવરાત્રી એ એક મુખ્ય હિન્દુ તહેવાર છે જે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષના પહેલા દિવસથી ચૈત્ર મહિનાના નવમા દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ નવ દિવસોમાં, દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ ...
15
16
આજનુ પંચાંગ- 11 માર્ચ
સૂર્યોદય - 06:48
સૂર્યાસ્ત - 06:32
માર્ચ 11, 2026 બુધવાર
16
17
ૐ લં પૃથ્વી-તત્ત્વાત્મકં ગન્ધં શ્રી શીતલા-દેવી-પ્રીતયે સમર્પયામિ નમઃ। ૐ હં આકાશ-તત્ત્વાત્મકં પુષ્પં શ્રી શીતલા-દેવી-પ્રીતયે સમર્પયામિ નમઃ। ૐ યં વાયુ-તત્ત્વાત્મકં ધૂપં શ્રી શીતલા-દેવી-પ્રીતયે સમર્પયામિ નમઃ।
17
18
Char Dham Yatra 2026 Registration Char Dham Yatra 2026 Registration- હિન્દુ ધર્મમાં, ચારધામ યાત્રા કરવી એ ખૂબ જ પુણ્યપૂર્ણ કાર્ય માનવામાં આવે છે. પ્રેમ અને શ્રદ્ધાથી ભરપૂર, ભક્તિમય લોકો અને યાત્રાનું સૌંદર્ય ભક્તોને એટલું આકર્ષિત કરે છે કે તેઓ ...
18
19
બજરંગબલીની પૂજા માટે દરેક દિવસ શુભ માનવામાં આવે છે, પરંતુ મંગળવાર અને શનિવાર હનુમાનજીને સમર્પિત છે. તેથી, મંગળવારે હનુમાનજીને આ વસ્તુઓ અર્પણ કરો.
19