મંગળવાર, 13 જાન્યુઆરી 2026
0

ગુજરાતી જોક્સ- વસંત પંચ મી

મંગળવાર,ફેબ્રુઆરી 13, 2024
0
1
અર્થ : સૌંદર્યમંડિત છે જે શુભ્ર શશિ સમ માળા છે જેની સુંદર જળબિન્દુ સમ ધવલ વસ્ત્રો છે જેને અતિ શોભતા વીણાદંડ સોહે જેના કર કમળમાં વિરામ આસન છે જેનું શ્વેત પદ્મનું સદા વંદન કરે જેને સર્વ દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ સહ પૂજ્ય ભાવે એવી દેવી મા સરસ્વતી દૂર ...
1
2

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

મંગળવાર,ફેબ્રુઆરી 13, 2024
જયગણેશ ગણનાથ દયાનિધિ, સકલ વિઘ્ન કર દૂર હમારે. પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારો, તિસકે પૂરણ કારજ સારે. જય.... લમ્બોદર ગજ વદન મનોહર. કર ત્રિશૂલ વર ધારે. જય.... ઋદ્ધિ-સિદ્ધિ દોઉ ચવર ઢુલાવૈં, મૂષક વાહન પરમ સુખારે. જય....
2
3

Maa Saraswati- સરસ્વતી માતા વિશે માહિતી

સોમવાર,ફેબ્રુઆરી 12, 2024
ધાર્મિક માન્યતાઃ આ કારણોસર, માતા સરસ્વતીને જ્ઞાનની દેવી માનવામાં આવે છે, તેમની પૂજા કરવાથી વ્યક્તિને સિદ્ધિઓ મળે છે.
3
4
Hanumanji -હનુમાન વાનર રાજા કેસરી અને તેની પત્ની અંજનાના સૌથી મોટા અને પ્રથમ પુત્ર છે. રામાયણ અનુસાર તે જાનકીને ખૂબ જ પ્રિય છે. બજરંગબલી પણ આ પૃથ્વી પરના સાત ઋષિઓમાં સામેલ છે જેમને અમરત્વનું વરદાન મળ્યું છે. ભગવાન રામની મદદ માટે હનુમાનજીનો અવતાર થયો ...
4
4
5

શ્રી લક્ષ્મી ચાલીસા - Laxmi Chalisa in Gujarati

શુક્રવાર,ફેબ્રુઆરી 9, 2024
યહી મોર અરદાસ, હાથ જોડ વિનતી કરૂઁ. સબવિધિ કરૌ સુવાસ, જય જનનિ જગદંબિકા, સિંધુ સુતા મૈં સુમિરૌં તોહી. જ્ઞાન બુદ્ધિ વિદ્યા દો મોહી, તુમ સમાન નહિં કોઈ ઉપકારી. સબ વિધિપુરવહુ આસ હમારી,
5
6

Vasant panchmi katha- વસંત પંચમીની પૌરાણિક કથા

ગુરુવાર,ફેબ્રુઆરી 8, 2024
દર વર્ષે માઘ મહિનામાં, વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. તમામ છ ઋતુઓમાં વસંતઋતુ ઋતુરાજ તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે ...
6
7
Vasant Panchmi 2024- ધર્મ ગ્રંથ મુજબ માઘ માસના શુક્લ પક્ષની પંચમીને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. આ દિવસ મુખ્ય રૂપથી જ્ઞાન અને સંગીતની દેવી માતા સરસ્વતીની પૂજા કરાય છે. આ સમયે આ પર્વ 1 ફેબ્રુઆરી બુધવારે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ,મુજબ કેટલાક ઉપાય કરાય ...
7
8
વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતઋતુનું આગમન. મહા સુદ પાંચમના દિવસે આ વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવમંદિરોમાં ઇષ્ટદેવોની પૂજા અબીલ-ગુલાલ અને સુગંધી દ્રવ્યો વડે નીચે આપેલ શ્લોકમંત્ર બોલીને કરવામાં આવે છે:
8
8
9
Vasant Panchami 2024 date and time Vasant Panchmi- પંચાંગ અનુસાર, માઘ શુક્લ પંચમી એટલે કે બસંત પંચમી તિથિ 13 ફેબ્રુઆરીએ બપોરે 2:41 વાગ્યે શરૂ થશે અને 14 ફેબ્રુઆરીએ બપોરે 12:10 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર 14 ફેબ્રુઆરીએ બસંત પંચમીનો તહેવાર ...
9
10
રામ ભક્ત હનુમાન ખૂબ બુદ્ધિમાન, તાકતવર અને વિદ્યાવાન છે. તેમની પાસે અસીમિત શક્તિઓ છે. હનુમાન શ્રીરામને પ્રેમ કરે છે. રામને એ પોતાના સ્વામી અને ખુદને
10
11
Vasant Panchami 2022: સંબંધીઓ, મિત્રો અને પ્રિયજનોને આ સુંદર સંદેશાઓ મોકલો, તેમને આ રીતે શુભેચ્છા પાઠવો
11
12
હિન્દુ ધર્મ (Hinduism) માં દરેક વ્રત અને તહેવારનુ પોતાનુ મહત્વ છે. દરેક વ્રતમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે અને ઘરના કલ્યાણ માટે બધા અનુષ્ઠાનો સાથે દેવતાની પૂજા કરવામાં આવે છે. આવુ જ એક વ્રત છે વસંત પંચમી. માન્યતા છે કે આ દિવસે માતા સરસ્વતીની પૂજા ...
12
13
Pictorial Ram Katha- પ્રભુ શ્રી રામ પર કાલાંતરમાં અનેક રામાયણ લખવામાં આવી છે. જેમા વાલ્મિકી રામાયણ, રામચરિત માનસ, કમ્બન રામાયણ, હનુમદ રામાયણ, આનંદ રામાયણ, મૂલ રામાયણ, એક શ્લોકી રામાયણ સહિત બીજા પણ અનેક રામાયણ પ્રચલિત છે. અમે અહી રજુ કરીએ છીએ પ્રભુ ...
13
14
14 ફેબ્રુઆરી 2024ના દિવસે વસંત પંચમીનો તહેવાર છે. આ દિવસે હિંદુ ધર્મ માનનારાઓ માટે ખાસ હોય છે. આ દિવસે એક નવી ઋતુનો આગમન તો થાય જ છે. તમને જણાવીએ કે જે કાર્ય કરવા માટે તમે કોઈ શુભ મુહુર્ત કે પછી સારા અવસર શોધી રહ્યા છો તો તે બધા કામ તમે વસંત પંચમીના ...
14
15

મહાશિવરાત્રી પર ગુજરાતી નિબંધ

મંગળવાર,જાન્યુઆરી 16, 2024
મહાશિવરાત્રી પર ગુજરાતી નિબંધ - ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ત્રયોદશી શિવ આરાધનાનો દિવસ છે જેણે મહાશિવરાત્રિના નામે ઓળખાય છે. આ તહેવાર મનુષ્યોને પાપ અન્યાય અને અનાચારથી દૂર રાખીને શુદ્ધ , પવિત્ર અને સાત્વિક જીવન
15
16
તમે બધાએ સાંભળ્યું જ હશે કે મકરસંક્રાંતિના દિવસે ખીચડી તૈયાર કરીને પ્રસાદ તરીકે ખવાય છે. શું તમે જાણો છો કે મકરસંક્રાંતિ પર ખાવામાં આવેલી ખીચડી ગ્રહો સાથે સંબંધિત છે જે આપણા જીવન પર અસર કરે છે. આજે અમે તમને આ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવા જઈ ...
16
17
Mistakes on makar sankranti- સૂર્યનુ કોઈ રાશિ વિશેષ પર ભ્રમણ કરવુ સંક્રાતિ કહેવાય છે. સૂર્ય જયારે મકર રાશિમાં જાય છે ત્યાર મકર સંક્રાતિ થાય છે. આ સમય સૂર્ય ઉત્તરાયન થાય છે. તેથી આ સમયે કરવામાં આવેલ જાપ અને દાનનુ ફળ અનંતગણુ હોય છે. આ
17
18
ગુજરાતમાં અહીં નથી ઉજવાતી ઉત્તરાયણ -ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે 32 વર્ષથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ છે. ફતેપુરા ગામમાં ઉત્તરાયણની લોકો પશુઓને ઘાસચારો નાખી દાન-પૂર્ણ કરીને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે અને જે કોઇ પતંગ ચડાવે તો તેના ઉપર દંડની પણ ...
18
19
મકર સંક્રાંતિ શુભ મુહૂર્ત પંચાગ મુજબ 15 જાન્યુઆરીના રોજ મકર સંક્રાતિનો તહેવાર ઉજવાશે. આ દિવસે સૂર્ય દેવ સવારે 2 વાગીને 54 મિનિટ પર ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.
19