0
જાણો કેવી રીતે પસાર કરવું દરેક દિવસ કે ચમકી જાય ભાગ્ય
રવિવાર,જાન્યુઆરી 3, 2021
0
1
ભાદરવા માસની અજવાળી ચોથે કરાતું આ વ્રત ગણેશજીનું છે. ગણેશજી સુખ સંપત્તિના દાતા છે. આ વ્રત કરનારે સવારે વહેલા તૈયાર થઇને ગણેશજીની કરેણના લાલ ફૂલોથી પૂજા કરવી અને આખો દિવસ ઉપવાસ કરવો. ગણેશજીને લાડવાનો નૈવેધ ચડાવવો. ગણપતિનું વ્રત કરનારે ચન્દ્રના દર્શન ...
1
2
પ્રાચીન માન્યતા છે કે શનિ દેવની કૃપા મેળવા માટે દરેક શનિવારે તેલ ચઢાવું જોઈએ. જે લોકો આવું કરે છે એને સાઢેસાતી અને ઢૈય્યામાં પણ શનિની કૃપા મળે છે. શનિ દેવને તેલ શું કારણે ચઢાય છે એના માટે ગ્રંથોમાં કથાઓ મળી છે.
2
3
આજે એકાદશીનો પર્વ છે. હિન્દુ ધર્મમાં એકાદશીનુ વિશેષ મહત્વ રહેલુ છે. કારતક મહીનામાં કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. રમા એકાદશી ભગવાન વિષ્ણુની પ્રિય એકાદશી છે રમા એકાદશીને ભગવાન વિષ્ણુની પ્રિય એકાદશી નામવામા આવે છે. તેથી કોઇ વ્યકિત આ ...
3
4
જો તમારી પાસે છે ચાંદીની આ 5 વસ્તુ, તો ઘરમા રહેશે ખૂબ બરકત, કોઈ કામમાં નહી આવશે મુશ્કેલી
4
5
અધિક જેઠ વદ અગિયારસને પરમા એકાદશી કહે છે. આ એકાદશી દર 3 વર્ષે આવે છે. આજે પરમા એકાદશી છે. આ એકાદશી પરમ પવિત્ર અને પાપ દૂર કરનારી છે. સ્ત્રી તથા પુરુષોને મોક્ષ આપનાર છે તથા દુઃખ અને દારિદ્રનો નાશ કરનારી છે. જે લોકોના જીવનમાં ભાગ્યોદય ન થતો હોય તો ...
5
6
મહિલાઓએ કેટલાક કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. ઘરની સુખ શાંતિ માટે શાસ્ત્રોમાં બતાવેલ 6 કામ ન કરવા જોઈએ. ઘરની મહિલા દ્વારા જાણતા અજાણતા કરવામાં આવેલ કેટલાક કાર્યો ઘરના બધી વ્યક્તિઓ માટે હાનિકારક સાબિત થાય છે. આવો જાણીએ એ કામ વિશે
6
7
શુક્રવાર,સપ્ટેમ્બર 25, 2020
સનાતન ધર્મનુ માનીએ તો શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે કરવામાં આવેલ પૂજા અર્ચના અન્ય દિવસો કરતા વધુ ફળદાયક હોય છે. મનગમતુ ફળ મેળવવાની ઈચ્છામાં વ્યક્તિ સામ, દામ, દંડ, ભેદ બધા પૈતરાં અપનાવે છે. શાસ્ત્રીય રીતે કરવામાં આવેલ ઉપાય ...
7
8
મંગળવાર,સપ્ટેમ્બર 22, 2020
ઘણી વાર એવું થાય છે કે નારિયેળ પૂજામાં ચઢાવ્યું હોય અને તે અંદરથી ખરાબ નીકળી જાય છે. એ ખરાબ નારિયેળ જોઈને મૂડ પણ ખરાબ થઈ જાય છે. પણ આજે અમે તમને જાણકારી આપી રહ્યા છે જે તને તે ખરાબ નારિયેળને જોઈને ખુશ થઈ જશો. પૌરાણિક વિદ્નાનોના મત છે કે પૂજામાં ...
8
9
મંગળવાર,સપ્ટેમ્બર 22, 2020
1. સૂર્યાસ્ત થયા પછી ક્યારે પણ સાવરણી અને પોતું ભૂલથી પણ નહી કરવું જોઈએ. આવું માનવું છે કે આ ભૂલના કારણે તમારા ખરાબ દિવસ શરૂ થઈ શકે છે.
9
10
શનિવાર,સપ્ટેમ્બર 19, 2020
મનોરમા અને સરયૂ નદીની વચ્ચેના ભૂ-ભાગમાં સ્થિત વસ્તી જીલ્લાના હરૈયા તાલુકાના લગભગ 700 ગામમાં ચણાની ખેતી કરવામાં આવતી નથી જ્યારે કે વિજ્ઞાનીઓ મુજબ આ ક્ષેત્ર ચણાની ખેતી માટે યોગ્ય છે.
10
11
મંગળવાર,સપ્ટેમ્બર 15, 2020
બીજાની આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી થઈ શકે છે મોટુ નુકશાન
દરેક કોઈ વ્યક્તિમાં બંને પ્રકારની ઉર્જા નકારાત્મક અને સકારાત્મક ઉર્જા થાય છે. વાસ્તુમાં કહેવામાં આવ્યુ છે કે બીજાની વસ્તુઓનો ઉપયોગ ન કરવુ જોઈએ. વાસ્તુના અનુસાર તેમની નકારાત્મક-સકારાત્મક વસ્તુઓ ...
11
12
સોમવાર,સપ્ટેમ્બર 14, 2020
સવારે આપણું મગજ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં જો તે સકારાત્મક બાબતોને સ્વીકારે તો જીવનમાં ફક્ત સકારાત્મક ઘટનાઓ બને છે, પરંતુ જો તે સતત નકારાત્મકતાને સ્વીકારે તો જીવનમાં નકારાત્મકતા આવે છે. તેથી, જો આપણી સવારની શરૂઆત શુભ દર્શન અને શુભ ...
12
13
શિવલિંગ પર જળ ચઢાવવાની સાથે જ એક લોટો પાણી તમારી રાશિ સાથે સંબંધિત વૃક્ષને પણ અર્પિત કરવુ જોઈએ. આવુ કરતા કુંડળીના દોષોની અસર ઓછુ થવા માંડશે. ભાગ્યોદયમાં આવી રહેલ અવરોધો દૂર થઈ શકે છે અને ધન સંબંધી પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે.
13
14
દરેકના જીવનમાં સમસ્યાઓ આવતી જતી રહે છે. પણ કેટલાક લોકો એવા પણ હોય છે જેમના જીવનમાં હંમેશા કંઈક ને કંઈક સમસ્યા કાયમ રહે છે. જો તમારા જીવનમાં પણ સતત સમસ્યાઓ બની છે તો કેટલાક સહેલા ઉપાય કરી તમે આ પરેશાનીઓમાંથી છુટકારો મેળવી શકાય છે.
14
15
આપ સૌ જાણો જ છો ઇકે પ્રથમ પૂજ્ય ગણેશજીની બુધવારે પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ કાયમ રહે છે. જ્યોતિષ મુજબ બુધવારે બુઘ ગ્રહ માટે પણ વિશેષ ઉપાય કરવામાં આવે છે.
15
16
સનાતન ધર્મમાં તુલસીનુ ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ છે. તુલસી વિશે માન્યતા છેકે સમુદ્ર મંથનના સમયે જે અમૃત ધરતી પર છલકાયુ તેનાથી જ તુલસીની ઉત્પત્તિ થઈ. શાસ્ત્રોમાં તુલસીના છોડ પૂજનીય, પવિત્ર અને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલુ જ નહી તુલસીનો છોડ ...
16
17
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર પીપળાના મૂળ,મધ્યભાગ તથા આગળના ભાગમાં ક્રમશઃબ્રહ્મદેવ,ભગવાન વિષ્ણુ,અને મહેશનો વાસ છે.માટે સાંસારિક જીવન સાથે જોડાયેલી કામનાસિધ્ધિ અને દુઃખ-દરિદ્રતા દૂર કરવા માટે સ્ત્રી હોય કે પુરુષ બંને માટે પીપળાની પૂજા ખૂબ શુભ માનવામાં ...
17
18
સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું ઘતની સમૃદ્ધિ વધારવું અમારા જ હાથમાં છે. ખાસકરીને જે ઘરની મહિલા હોય છે. એ સ્ત્રીમાં ના રૂપમાં હોય, પત્નીના રૂપમાં હોય, બેનના રૂપમાં હોય. ઘરના વડીલ પણ આ જ સમજાવે છે. કે સૂર્ય નિકળતાના પૂર્વ જ સ્નાન કરવું સર્વશ્રેષ્ઠ ...
18
19
જો તમે પૂજા કરી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો, આ 10 સામગ્રી ભૂલીને પણ જમીન પર ન રાખવું …
19