Shradh Paksha 7

0

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

શુક્રવાર,સપ્ટેમ્બર 16, 2016
0
1
શ્રાદ્ધકાળમાં શ્રીમદભાગવત પિતૃસૂક્ત એંદસૂક્ત મધુમતિ સૂક્ત વગેરેના પાઠ કરવાના વિધાન છે એનાથી મન બુદ્ધિ અને કર્મની શુદ્ધિ થાય છે અને પુણ્ય્ની પ્રાપ્તિ હોય છે . શ્રાદ્ધના અવસરે પર દિવંગત પૂર્વજોની મૃત્યૂ તિથિના દિવસે નિમંત્રણ આપી બ્રાહમ્ણને ભોજન , ...
1
2
શાસ્ત્રો મુજબ પિતરોના ચરણોમાં સ્વર્ગ છે- જેને આ વાતને જાણી લીધું એ હમેશા એમના વડીલોના આદર-સન્માન કરે છે પણ પિતરોને પ્રસન્ન કરવા માટે વિધિવત શ્રાદ્ધ કર્મ કરી એમના અનમોલ આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
2
3
આમ તો એક સામાન્ય માન્યતા છે કે જે પણ તિથિને કોઈ મહિલા કે પુરૂષનો નિધન થયું હોય એને એ જ તિથિને સંબંધિત માણસનો શ્રાદ્ધ કરાય છે, પણ તમારી જાણકારી માટે અમે કેટલીક વાતો જણાવી રહ્યા છે.
3
4
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે પુત્રના હાથથી કરવામાં આવેલ પિંડદાન પિતરોને પ્રાપ્ત થાય છે. જેમનુ શ્રાદ્ધ અને પિંડદાન નથી થતુ તેમને મુક્તિ નથી મળતી. આવા વ્યક્તિ અનેક વર્ષો સુધી પ્રેત બનીને ભટકતા રહે છે. આ સંદર્ભમાં એક વૈશ્યની કથા ગરુડ પુરાણમાં ...
4
4
5

પિતૃદોષનો સરળ ઉપાય છે શ્રાધ્ધ

ગુરુવાર,સપ્ટેમ્બર 1, 2016
જે કુંડળીમાં દશમ ભાવમાં સૂર્ય-રાહુ સાથે હોય તેમાં પિતૃદોષ હોવાનુ મનાય છે. જો ચતુર્થભાવમાં હોય તો માતૃદોષ માનવામાં આવે છે. તૃતીય ભાવમાં ભાઈ, દ્વીતીયમાં કુંટુબીઓનો દોષ માનવામા આવે છે.
5
6
શાસ્ત્રોમાં સોમવતી અમાસનુ ખૂબ મહત્વ માનવામાં આવ્યુ છે. જો સોમવતી અમાસ શ્રાદ્ધ પક્ષમાં આવે તો આ જીવનની સૌથી ઉત્તમ શ્રણ હોય છે. જ્યારે વ્યક્તિ પોતના પર આવનારી મોટામાં મોટી સમસ્યાનુ જાતે જ સમાઘાન કરી શકે છે. સોમવાર ચન્દ્રમાને સમર્પિત છે. જેણે ...
6
7
શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. ગયા અને ગંગા તટ પર લોકો એકત્ર થવા માંડે છે. વર્તમાન દિવસોમાં બંને સ્થાનો પર મેળા જેવુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેનુ કારણ એ છે કે શ્રાદ્ધ પક્ષમાં ગંગા અને ગંયા તટ પર શ્રાદ્ધ કરવુ ખૂબ જ પુણ્યદાયી માનવામાં આવે છે. ...
7
8

જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો

શુક્રવાર,ઑક્ટોબર 2, 2015
એક મિત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે - આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ બહવે એથી લાડુ લેવા આવ્યો છુ.' મારા અશ્ચર્યન પાર ન રહ્યો. હજી પાંચ મિનિટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલા ખુદ એ માતાજી જ હાથમાં ...
8
8
9
આ દિવસો પૂરા ભારતમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે. જગ્યા- જ્ગ્યા લોકો શ્રાદ્ધ તર્પણની ક્રિયાઓ દ્વ્રારા પિતરોને સંતુષ્ટ કરવાનો ક્ર્મ ચાલી રહ્યો છે. હરિદ્વ્રાર,કાશી, ઈલાહબાદ વગેરે બધા તીર્થસ્થળોમાં લોકો પોતાના પિતરોના શ્રાદ્ધ માટે પહુંચી રહ્યા ...
9
10
ભાદરવા સુદ પૂનમથી અમાસ સુધીના સોળ દિવસ એટલે શ્રાદ્ધના દિવસો. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું ઋણ ચૂકવવાનો અવસર. પિતૃઓના શ્રેયાર્થે અને તેમના ઋણમાંથી મુક્ત થવા પિંડદાન, વસ્ત્રદાન, બ્રહ્મભોજન કરાવાય છે. આદિકાળથી અત્યાર સુધી તેનો મહિમા જળવાઈ રહ્યો ...
10
11
આપણા ધર્મ શાસ્ત્રોમાં પિતૃ પક્ષ દરમિયાન કરવામાં આવેલ અનેક પરંપરાઓ વિશે લખ્યુ છે. એ જ મુજબ શ્રાદ્ધમાં યથાશક્તિ બ્રાહ્મણોને બોલીવીને ભોજન કરાવવાથી અને તેમને દાન આપવાથી શ્રાદ્ધ અક્ષય થઈ જાય છે. પિતૃ પક્ષમાં યથાશક્તિ દાન આપવાની પરંપરા છે. એવી માન્યતા છે ...
11
12
શ્રાદ્ધના દિવસોમાં કેટલાક કાર્ય શ્રદ્ધાપૂર્વક કરવાથી પિતૃદેવ તૃપ્ત થાય છે અને એ આશીર્વાદ આપે છે. જ્યારે ઘણા કાર્ય એવા પણ છે જેને કરવાથી પિતૃદેવ અતૃપ્ત થઈને કુપિત થઈ જાય છે. આથી શ્રાદ્ધના દિવસોમાં આ વાતોના ખાસ ધ્યાન આપવા જોઈએ.
12
13
દરેક વ્યક્તિ એવુ જ ઈચ્છે છેકે તેમના પિતર મતલબ તેમના પૂર્વજ મૃત્યુ પછી ઉત્તમ લોકમાં જાય અને સુખી રહે. જેનુ કારણ એ પણ છે કે પિતરોના ખુશ અને સુખી રહેવથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ કાયમ રહે છે. તેથી દર વર્ષે ભાદ્રપદ પૂર્ણિમાથી લઈને અશ્વિન અમાવસ ...
13
14
શ્રાદ્ધપક્ષનો સંબંધ મૃત્યુ સાથે છે. આ જ કારણે આ અશુભ કાળ માનવામાં આવે છે. જે રીતે પોતાના પરિજનના મૃત્યુ પછી આપને શોકાતુલ અવધિમાં રહીએ છીએ અને આપણા અન્ય શુભ, નિયમિત મંગલ વ્યવસાયિક કાર્યોને વિરામ આપી દઈએ છીએ એ જ ભાવ પિતૃપક્ષ સાથે જોડાયેલો છે.
14
15
ભાદરવી પૂનમ સાથે જ મંગળવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના ૧૬ દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતા હોય છે તેમજ જમીન-મકાનના સોદા ઉપર પણ સામાન્ય ...
15
16
પિતરોના પૂજનનો પર્વ સોળ શ્રાદ્ધ આ વખતે શુભ સ6યોગ લઈને આવ્યો છે. પૂજનનો આ પર્વ 9 થી 24 સિતંબર સુધી રહેશે. આ દરમ્યાન તેમનો આશિષ મળશે. પૂજનથી પિતૃ દોષથી મુક્તિ મળશે . 16માંથી 5 દિવસ વિશેષ શુભ ફળદાયી સંયોગ બનશે. જ્યુતિષાચાર્ય પં. ધર્મેન્દ્ર ...
16