Tantra Mantra Totka 25

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

ધનમાં નિરંતર વૃદ્ધિ માટે નવ સંવત પર કરો આ ઉપાય

શુક્રવાર,માર્ચ 20, 2015
0
1
આજના સમયમાં દરેક માણસને કોઈને કોઈ સમસ્યા જરૂર છે. કોઈને પૈસાની ચિંતા છે તો કોઈને પોતાના પ્રમોશનની. કોઈ પોતાના પતિના ગુસ્સાથી પરેશાન છે તો કોઈને લાઈફમાં સક્સેસ મેળવવાની ચિંતા છે. આજે અમે તમને આ સમસ્યાઓના કેટલાક જ્યોતિષિય ઉપાય બતાવી રહ્યા છીએ. આ ...
1
2
જરૂરી નથી કે માંગલિક હોવાથી જ કોઈની કુંડળીમાં કુપ્રભાવ થાય છે. મંગળના વિશેષ નીચ કર્ક રાશિ નહી તો છઠ્ઠા. આઠમા ભાવમાં પણ જાતકને માંગલિક જેવા દોષથી પ્રભાવિત થવુ પડે છે. પણ તેનાથી નિરાશ કે ગભરાવવાની જરૂર નથી. મંગળ ક્યારેક ક્યારેક અમંગળ કરી જ નથી શકતો. ...
2
3
ઘરને પવિત્રતા માટે નિયમિત રૂપથી રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દરેક મંગળવાર અને શનિવારે હનુમાન મંદિર જાઓ અને સુંદરકાંડનો પાઠ કરો. ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો અસર ખત્મ કરવા માટે પોતાના ઘરમાં નિયમિત રૂપથી ગૌમૂત્રનો છાંટવું. ગૌમૂત્રને પવિત્ર ...
3
4
માનવીના જીવનમાં રોજ કોઈને કોઈ સમસ્યાઓ આવતી રહે છે. દરેક સમસ્યાના ઉકેલ માટે તમે વારેઘડીએ જ્યોતિષ પાસે તો જઈ નથી શકતા. તેથી અહી અમે તમને કેટલીક સામાન્ય સમસ્યાઓના ઉપાય બતાવી રહ્યા છીએ તે અજમાવો અને તેની અસર જુઓ.
4
4