0
મા અંબાનું છઠ્ઠુ સ્વરૂપ એટલે કાત્યાયની
સોમવાર,ડિસેમ્બર 24, 2007
0
1
માઁ દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'વિશુધ્ધ' ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે.
1
2
નવરાત્રી-પૂજનના ચોથા દિવસે કૂષ્માંડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'અદાહત' ચક્રમાં અવસ્થિત હોય છે. તેથી આ દિવસે તેણે ખૂબ પવિત્ર અને અચંચળ મનથી કૂષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા ઉપાસનાના કાર્યમાં લાગવું
2
3
માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન 'મણિપૂર'ચક્રમાં પ્રવેશ પામે છે.
3
4
માઁ દુર્ગાની નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી. કહ્યું પણ છે - વેદસ્તત્વ તપો બ્રહ્મ- વેદ, તત્વ અને તપ 'બ્રહ્મ' શબ્દનો અર્થ છે.
4
5
ભગવતી મહાકાળીને જ નીલરૂપા હોવાને કારણે તારા પણ કહેવાય છે. તારાના નામનુ રહસ્ય આ પણ છે કે આ હંમેશા મોક્ષ આપનારી, તારવાવાળી છે. તેથી જ તો તેને તારા કહેવાય છે.
5
6
દસ મહાવિદ્યાઓમાં મહાકાળી પ્રથમ છે. મહાભાગવત મુજબ મહાકાળી જ મુખ્ય છે અને તેમના જ ઉગ્ર અને સૌમ્ય બે રૂપોમાં અનેક રૂપો ધારણ કરવાવાળી દસ મહાવિદ્યાઓ છે. વિદ્યાપતિ ભગવાન શિવની શક્તિઓ, આ મહાવિદ્યાની અનંત સિધ્ધિઓ પ્રદાન કરવામાં સમર્થ છે.
6
7
નવરાત્રી આવતા જ યુવતીઓ જાતજાતની તૈયારીઓ કરવા માંડે છે. કોઈ અવનવા ચણિયા-ચોળી ખરીદે છે તો કોઈ સૌદર્ય પ્રશાધનો તો કોઈ
અવનવા આર્ટીફીશિયલ ઘરેણાં ખરીદે છે. દરેક યુવતીઓ આ તહેવારની ખૂબ જ આતુરતાથી રાહ જોતી હોય છે...
7
8
જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા (2)પડવે પંડિતમા,
જ્યો જ્યો મા જગદંબે...
8
9
(રાખનાં રમકડાં મારા રામે.... એ રાગ)
માતના સંભારણાં (2)મારા હૈયો કોરી નાંખે રે
માડી થઈને બાળકથી તું, શાને દૂરદૂર ભાગે રે.... માતના
મીઠી ગોદે ખેલમેં ખેલ્યા, ત્હેં પણ મારી સાથે રે. (2)
9
10
જે ભકત તમારી ભકિત રૂપી નાવડીમાં બેસી જાય છે તેનો બેડો પાર થઇ જાય છે, જન્મ-મરણના ચક્કરમાંથી છૂટી જાય છે. તેને શિવત્વની પ્રાપ્તિ થાય છે. માતાજીની ઉપાસના માટે ચંડીપાઠમાં અનેક પ્રકારના મંત્રો આપેલા છે. જેનું અનુષ્ઠાન કરવાથી મનોકામના પરિપૂર્ણ થાય છે.
10
11
આજે ગરબામાં ગુજરાતીઓ સિવાય બીજા પ્રાંતોના નાગરીકો પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. હવે તાળીઓના તાલ ડીસ્કો ડાંડીયામાં બદલાઇ ગયા છે. ઓરકેસ્ટ્રાનું સંગીત આવી ગયું છે. ગુજરાતમાં રાત્રે 10 વાગે ગરબા શરૂ થાય છે, અને સવારે 3-4 વાગ્યા સુધી નવયુવક -નવયુવતીઓ ગર
11
12
મારા મહીસાગરની હાંરે ઢોલ વાગેશે
વાગેશે ઢોલ વાગેશે
ગાંમગાંમના સોનીડા આવશ
આવશ હું હું લાવશ....
12
13
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
13
14
વિશ્વનુ તંત્ર એક પરમાત્માની ઇચ્છા વડે જ ચાલી રહ્યું છે સ્થાવર, જંગમ સર્વ પ્રાણી માત્ર ઈશ્વરની ઇચ્છાને આધીન છે.
સાચી કે ખોટી જ્યારે જેવી પ્રેરણા થાય, તેવું કાર્ય કરવા જીવપ્રેરાય છે.પરંતુ પ્રભુ કૃપા હોય તો સત્કર્મ કરવા...
14
15
શ્રાધ્ધ પૂર્ણ થતાંની સાથે જ નવલાં નોરતાંની શરૂઆત થઈ જાય છે. નવરાત્રી આવતાંની સાથે જ ચારો તરફ એક્દમ ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે. બજારોની રોનક પણ બદલાઈ જાય છે. જ્યાં જુવો ત્યાં દાંડિયા અને નવરાત્રિના ડ્રેસ- ચણિયાચોળી જ નજરમાં આવે છે...
15
16
નવરાત્રીનું વ્રત શુક્લ પક્ષ 1 થી શરૂ થાય છે. ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રિમાં વિશેષ રૂપથી વિધિપૂર્વક માતાજીની ઉપાસના કરવી જોઈએ. માતાજીનું પૂજન પોતાની વંશપરંપરા અનુસાર કરવું જોઇએ. નવરાત્રિની શરૂઆત પહેલાં પૂજન સામગ્રી એકત્રિત કરી લેવી જોઇએ.
16
17
શ્રીફળ - 5 નગ શ્રીફળનો ગોટો - 1
કેસર - 1/2 ગ્રામ તલ - 1 કિલો
સોપારી - 500 ગ્રામ જવ - 500 ગ્રામ
અબિલ - 50 ગ્રામ કમલગટ્ટા - 100 ગ્રામ
ગુલાલ - 50 ગ્રામ કપુરકાંચલી - 100 ગ્રામ
17
18
પંચનો અમલ થતાં જ શાળાના માસ્ટરોના હાથથી સોટી છીનવે લેવાનો નિર્દેશ આખા દેશમાં અમલમાં લાવવામાં આવ્યો. નવી રચાયેલી બાળ અધિકાર રક્ષા પંચની કમાન મૈગસેસે પુરસ્કારથી સમ્માનિત કાર્યકર્તા શાંતા સિન્હાના હાથમાં સોંપવામાં આવી છે.
18
19
ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇંડિયાનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (માહી)એ નાનપણમાં એક સપનું જોયું હતું કે તેમણે દેશમાટે ક્રિકેટ રમવું છે. લક્ષ્ય પ્રતિ લગન, સમર્પણ અને પ્રતિબદ્ધતા દ્વારા માહીએ ફક્ત પોતાનું સ્વપ્ન પૂર્ણ નથી કર્યું તે આજે કરોડો
19