0
કેશુબાપાએ વોટ આપવાનું ટાળ્યું
સોમવાર,ડિસેમ્બર 24, 2007
0
1
ગુજરાત વિધાનસભાના પહેલા ચરણના મતદાનમાં આજે સવારે શરૂ થયેલા મતદાનમાં બપોર પછી ઝડપ આવી છે. વિવિધ વિસ્તારોમાં મતદાતાઓના સમૂહને મતદાન કેન્દ્ર તરફ આગળ વધતા જોવા મળ્યા હતા
1
2
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે બપોર સુધીમાં સૌરાષ્ટ્રમાં લગભગ 25 % અને દક્ષિણ ગુજરાતમાં લગભગ 20 % મતદાન થઇ ગયું છે. સવારમાં મતદાન ધીમું હતું બાદમાં બપોર દરમિયાન મતદાનમાં ઘસારો જોવા મળ્યો હતો...
2
3
ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007ની પ્રથમ ચરણની 87 બેઠકો માટેના પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. કરછ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 14 જિલ્લાના 1.79 કરોડ મતદારો 19924 મતદાનમથક પરથી પોતાનો મત ઇલેકટ્રોનિકસ વોટિંગ મશીનમાં સેવ કરી 688 ઉમેદવારોનું ભાવી નક્કિ
3
4
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ રાજ્યના પન્ટરોનો જીવ અધ્ધર રાખી રહ્યા છે. ચૂંટણી હવે ખૂબ જ નજીક આવી પહોંચી છે ત્યારે સટ્ટાના રેટમાં ઝડપથી ચડઉતર થઈ રહેલી જોવા મળે છે.
4
5
અંકશાસ્ત્રમાં માનતા લોકો એ બાબતનો નિર્દેશ કરે છે કે, વર્ષ 2004નો અને તે રીતે પોતાનો મુદ્દો સાચો પુરવાર કરે છે. 2004ના વર્ષમાં 13ના આંકે મહારાષ્ટ્રમાં શાસન કરવાના ભાજપના સ્વપ્નને રોળી નાંખ્યું હતું. અંકશાસ્ત્રઓ જણાવે છે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી
5
6
2002ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની બાવન બેઠકોમાંથી ભાજપને 33 અને કોંગ્રેસને 19 બેઠકો મળી હતી. ઉત્તર ગુજરાતની બેઠકોમાં અમદાવાદ શહેર જિલ્લાની 10 બેઠકો પણ આવી જાય છે અને આ બેઠકો પર ભાજપ અત્યંત મજબૂત છે.
6
7
આ વખતે ભાજપ 43માંથી 25 અને કોંગ્રેસ 18 બેઠકો મેળવશે એવી આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાતમાં ભાજપને જે ફટકો પડશે તે બહુ મોટો હશે અને ભાજપે ઓછામાં ઓછી 14 બેઠકો ગુમાવવી પડે એવી સ્થિતિ છે
7
8
ભાજપની સુરતની પાંચમાંથી 4 બેઠકો પર જીત પાકી મનાય છે, જ્યારે મોદીવિરોધી ધીરુ ગજેરા લડે છે તે સુરત(પૂર્વ)ની બેઠક અંગે ફિફ્ટી-ફિફ્ટી છે. અા ઉપરાંત નવસારી, વલસાડ, ચીખલી, જલાલપોર, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર જેવા શહેરી વિસ્તારોમાં પણ ભાજપની જીત પાકી મનાય છે.
8
9
કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાની પ્રતિષ્ઠા અહીં દાવ પર છે અને કેશુભાઈ તથા સુરેશ મહેતા ભાજપને અને નરેન્દ્ર મોદીને કેટલો ફટકો મારી શકે છે તે જાણવામાં સૌને રસ છે. કેશુભાઈ પોતે ખુલ્લંખુલ્લાં ભાજપની વિરુદ્ધ નથી પડ્યા પણ એ ભાજપના પ્રચારમાં સક્રિય પણ નથી અને
9
10
, તા. 11મી ડિસેમ્બરના રોજ જ્યાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. તેવા વિસ્તારોમાં ચૂંટણી કાર્યાલયો તા. 9-12-2007ના રોજ સાંજે પાંચ વાગ્યા પહેલા બંધ કરી દેવાના રહે છે. આ સૂચનાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એવી જ રીતે બીજા
10
11
ખુદ ગૃહખાતું કચાશ રાખવા માગતું નહીં હોવાથી બને તેટલી વધુ કેન્દ્રીય ટુકડીઓ મોકલવા તૈયાર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સીમા સુરક્ષા દળ (બી.એસ.એફ.), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સી.આર.પી.એફ.), ઈન્ડો-તિબેટના બોર્ડર પોલીસ અને સશસ્ત્ર સીમા બળની 550
11
12
આ વખતની ચૂંટણીમાં મુખ્યમંત્રી નરેન્દ્રમોદી તેમની સત્તા ગુમાવશે. સંઘે સમગ્ર ગુજરાતમાં સર્વે કર્યો હતો. સમગ્ર દેશના પત્રકારોને એસએમએસ દ્વારા આ અહેવાલ મોકલવામાં આવ્યો છે.
12
13
'kkકોંગ્રેસ જણાવી રહી છે કે, મોદીએ સોહરાબુદ્દીનનું એન્કાઉંટર કરાવ્યું. હવે તમે જ જણાવો મારે શું કરવું જોઈતું હતું ? શું એ માટે મારે સોનિયાબેનની મંજૂરી લેવાની જરૂર હતી અને છતાં પણ જો હું દોષી હોય તો દેશની કેન્દ્ર સરકાર મને ફાંસીના માંચડે...
13
14
મૌતના સૌદાગરની ટીપ્પણીને લઈને ઉઠેલા તોફાનથી અપ્રભાવિત કોંગ્રેસ સરકારે રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો તેજ કરતાં કહ્યું હતું કે રાક્ષસોથી સામનો કરતાં સમયે દેવોની ભાષાનો ઉપયોગ નથી થઈ શકતો....
14
15
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માનીતા ઉદ્યોગપતિ એસ્સાર અને અદાણીને થોકબંધ લાભો આપીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. હું ખાતો નથી ખાવા દેતો નથી તેવી ખોખલી બડાશો મારતા કેન્દ્ર મોદીએ પોતાના માનીતા અદાણી ગ્રુપને મુંદ્રામાં એક ચો.મી.ના
15
16
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને જ્યારે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા છે ત્યાં ફરી એક વખત રાજ્યમાં ભડકાઉ એસએમએસ ફરતા થયાં છે
16
17
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સૌહરાબુદ્દીન શેખ મામલે નિવેદન કરવા બદલ નોટિસ ફટકારી છે અને તેમ છતાં પણ તેમણે આજે જાહેર કર્યુ હતું કે જ્યાં સુધી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તેમને ઉશ્કેરતાં રહશે ત્યાં સુધી તેઓ આ પ્રકારના નિવેદનો આપતાં રહશે.
17
18
વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત એકમમાં મોદીને ટેકા આપવાના મામલે અશોક સિંઘલ - પ્રવિણ તોગડિયાના જૂથો સામસામે આવી ગયા છે અને પરિષદમાં ઊભા ફાડિયા પડી ગયા છે તેવા સમયે આચાર્ય ધર્મેન્દ્ર મહારાજે એટલો જ જવાબ વાળ્યો કે વિહિંપનું અખંડ નેતૃત્વ....
18
19
હિન્દુ હિતોની રક્ષાનો દાવો કરતાં સંગઠન વિશ્વ હિન્દુ પરિષદમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપવાના મુદ્દે ચાલી રહેલા આંતરિક "મહાભારત' વચ્ચે શહેરની મુલાકાતે આવેલા પંચપીઠાધિશ્વર ધર્મેન્દ્ર મહારાજે દેશને વિભાજીત થતો અટકાવવા માટે આતંકવાદ...
19