Webdunia Special 07 9

0

લગ્નસરાએ ભારે કરી છે!

સોમવાર,ડિસેમ્બર 24, 2007
0
1
ભારતીય જનશક્તિ પાર્ટીના કન્વીનર ચૈતન્ય શંભુ મહારાજના કન્વીનચ ચૈતન્ય શંભુ મહારાજના ઘરે આજે ધમકી ભર્યો નનામો પત્ર આવતાં રાજકીય વર્તુળોમાં ચકચાર સર્જાઈ હતી. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વધું તપાસ હાથ ધરી છે. પોલીસ તરફથી મળતી માહિતી....
1
2

મતદાન માટે 47,900 ઈવીએમ

સોમવાર,ડિસેમ્બર 24, 2007
ગુજરાતમાં 11 અને 16મી ડિસેમ્બરે યોજાનાર વિધાંસભાની ચુંટણીમાં દરેક મતદાન વિભાગને અંદર આ વખતે વીજાણું મતદાન યંત્ર દ્વારા મતદાન કરવામાં આવશે. બે તબક્કાની અંદર યોજાનાર ચુંટણીમાં આ વખતે 47,900 ઈલેક્ટ્રોનીક મશીનનો ઉપયોગ કરવામાં આવશે જે મતદારો...
2
3
બીજા કિન્નરોથી ખાસ અલગ વાત એ છે કે સોનિયા ભણેલી છે. અને અંગ્રેજી વાંચી-લખી શકે છે. એના કહ્યા મુજબ તેની મમ્મી પણ આઈએએસ ઓફિસર છે અને પિતા પણ કોઈ મોટા સરકારી પદ પર છે. તેમની એક બહેન બ્રિટનમાં રહે છે અને બે અમેરિકામાં.
3
4
ગુજરાતની અંદર જ્યારે હવે ચુંટણી એકદમ સામે આવીને ઉભી છે ત્યારે ભારતના ચુંટણીપંચના વડાઓ ગુજરાત રાજ્યની મુલાકાત દરમિયાન તૈયારીઓને છેલ્લો ઓપ આપી રહ્યાં છે. રાજકોટ અને સુરતની મુલાકાત બાદ તેઓ હવે 10 ડિસેમ્બરે અમદાવાદ ...
4
4
5
આગામી મંગળવારે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તેમની પ્રથમ રેલીને સંબોધતા વડાપ્રધાન મનમોહનસિંહે શ્રેણીબદ્ધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ગુજરાત સાથે પક્ષપાત કરવામાં આવે છે તેવા ભાજપના આક્ષેપને ફગાવતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતને અન્ય રાજ્યોની જેમ...
5
6
મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપાના રથમાં સંપર્કયાત્રાનું ચૂંટણી પ્રચાર અભિયાન વેગીલું બનાવતા જનતાને આહવાન આપ્યું હતું કે કોંગ્રેસના 45 વર્ષની તુલના ભાજપાના પાંચ વર્ષના શાસનમાં ગુજરાતમાં વિકાસના જે કામો થયા છે તેને ધ્યાનમાં રાખીને આવતીકાલના સમૃદ્ધ...
6
7
વિજાણુ મતદાન યંત્ર હવે ગુજરાતના મતદારો માટે નવી બાબત રહી નથી. 2004ની ગુજરાતની લોકસભાની ચૂંટણીઓમાં તમામ 182 મતદાન વિભાગોના મતદારોએ તેમનો કિંમતી મત ઈ.વી.એમ. દ્વારા જ આપ્યો હતો. આ વખતે વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં પણ ગુજરાતના મતદારો તેમના પ્રતિનિધિઓને
7
8
ગુજરાતના છાપામાં હવે ભાજપે સીધા મોદીને જ લોકોના દિલ સાથે જોડતી એડ આપી છે. તેમાં ક્યાંય વાજપેયી - અડવાણી રાજનાથ નજરે ચડતા ન હતા પણ બીજા જ દિવસે આવેલી એડમાં પુરુષોતમ રૂપાલા અને રાજનાથ આવી ગયા જો કે ગુજરાતની ચૂંટણીમાં સોનીયા ગાંધી - રાહુલ ગાધી કે
8
8
9

ફરી હિન્દુકાર્ડ અપનાવતા મોદી

સોમવાર,ડિસેમ્બર 24, 2007
ત્રાસવાદ પ્રતિ નરમ વલણ અપનાવવા માટે કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનીયા ગાધીની ઉગ્ર ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં એક પણ ત્રાસવાદીનું અસ્તિત્વ નથી. મોદીએ જણાવ્યું હતું કે એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે
9
10
આજે તેઓ સુરતથી સાંજે અમદાવાદ આવવાના હતા પરંતુ સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર મામલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરસભાઓમાં કરેલા વિધાનોને લઈને ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ થતાં
10
11
ચૂંટણી રેલી દરમિયાન સોનિયાના ઉશ્કેરણીજનક ભાષણોની સામે તેઓએ તેમની પ્રતિક્રિયા આપી છે. એક અગ્રણી ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં મોદીએ કહ્યું હતું કે, હું વિકાસ, કૃષિ અને પ્રાથમિક શિક્ષણની વાત કરી રહ્યો હતો પરંતુ
11
12

કેશુબાપા સામે પગલાં ભરાશે

સોમવાર,ડિસેમ્બર 24, 2007
આ સૂત્રોએ જણાવ્યું છે કે, મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે પોતાની વ્યક્તિગત દુશ્મનાવટના કારણ માત્રથી જ પીઢ નેતા કેશુભાઈ ભાજપ વિરોધી પ્રવૃત્તિમાં જોડાયા હોવાનું પક્ષે નોંધ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પક્ષની નેતાગીરીને વિશ્વાસ છે કે, ભાજપની
12
13
મારે તો ગુજરાતને વિકાસના પંથે લઈ જવો છે, પરંતુ ગુજરાતની આ વિકાસયાત્રા વિરોધપક્ષોને ગમતી નથી અને તેથી જ જુઠ્ઠાણા ચલાવી રહ્યાં છે અને ગુજરાતના વિકાસના આડે રોડા નાંખી રહ્યાં છે
13
14
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે જ્યારે થોડાક દિવસો જ બાકી છે ત્યારે મોદી સાહેબે સૌહરાબુદ્દીન શેખના એન્કાઉન્ટરને યોગ્ય ગણાવતા સમગ્ર દેશમાં તેનો વિરોધ થયો અને ચૂંટણી પંચની આંખ પણ લાલ થઇ હતી. પરિણામે ચૂંટણી પંચે મોદીને નોટિસ ફટકારી હતી. ..
14
15
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2002માં જૂનાગઢ જિલ્લામાંથી બહુમતીથી જીત મેળવનાર ભાજપને આ વખતે કપરા ચઢાણ ચડવા પડશે કારણ કે નારાજ જુથના વરિષ્ઠ નેતા અને માજી મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ મોદીના આડે પડ્યા છે....
15
16
વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, કોંગ્રેસ આતંકવાદની વાત કરે છે ત્‍યારે એક વાત સમજી લેવી જોઈએ કે અમારા સમયે આતંકવાદીઓને અમે ઠાર મારેલા છે. જ્‍યારે તેમના વખતે થયેલા આતકંવાદી હુમલામાં થયેલા ધડાકાના ગુન્‍હેગારોને હજી સુધી તેઓ પકડી શક્‍યા નથી.
16
17
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ ભરતભાઈ સોલંકીએ જણાવ્‍યું છે કે ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ કમિટિએ નક્કી કર્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યુપીએના સાથી પક્ષ રામવિલાસ પાસવાનના લોક જનશક્‍તિ પક્ષ સાથે થયેલ સમજૂતી સમાધાન મુજબ અમદાવાદ શહેર....
17
18
ભારતની ચૂંટણી વ્‍યવસ્‍થામા પક્ષોના ઉમેદવારની સાથો સાથ અપક્ષ તરીકે પણ નાગરિકો ચૂંટણી લડી શકે તેવી દુરંદેશીભરી વ્‍યવસ્‍થા કરનાર આપણા બધારણના ઘડવેયાઓ, લોક પ્રતિનિધિત્‍વ કાયદો ઘડનાર સંસદને તથા મુક્‍ત અને ન્‍યાયી ચૂંટણી યોજવાની જવાબદારી સંભાળતાં ચૂંટણી
18
19
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર ઝુંબેશનું પ્રથમ ચરણ શરૂ થઈ ચૂક્યું છે. સુરત જીલ્લાાની આદિવાસી બેઠકોમાંની એક આંગરોળ બેઠક તરફ પણ આવેલા બે બળીયા જોગીઓ મેદાને જંગમાં હોવાથી સૌની નજર માંગરોળ તરફ કેન્દ્રીત થવા માંડી છે....
19