1040812000

શુક્રવાર, 20 માર્ચ 2026
0

સોળ સોમવારની વાર્તા-2

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
0
1

ॐ ના જપનો ચમત્કાર

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
લંડન. હિન્દુ ધર્મશાસ્ત્રોનાં અનુસાર પૃથ્વીની ઉત્પત્તિના સમયે નીકળેલ પહેલી ધ્વની હતી ॐ જેને આકાશ, પાતાળ અને ધરતી સહિત સમસ્ત જગતને ગુંજતું કરી દીધું હતું. આ પવિત્ર ધ્વનિની મહિમા અને તેના પ્રભાવને આજે આખી દુનિયા માની રહી છે.
1
2

શ્રી શિવ ચાલીસા

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
જય ગિરિજાપતિ દીનદયાલ સદા કરત સંતન પ્રતિપાલા ભાલ ચન્દ્રમા સોહત નીકે કાનન કુંડલ નાગફની કે અંગ ગૌર સિર ગંગ બહાયે મુળ્ડમાલ તન ક્ષાર લગાયે વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે છવિ કો દેખી નાગ મુનિ મોહે
2
3

નટરાજ સ્તુતિ

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમ:... હે આદ્ય ગુરૂ શંકર પિતા નટરાજ રાજ નમો નમ:...
3
4

શિવ સ્તુતિ

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુ:ખ હરનારા, શુભ સૌનું સદા કરનારા; હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
4
4
5

પ્રદોષ નૃત્ય

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
એક સમયની વાત છે ભગવાન શિવના તાંડવ નૃત્યમાં સમ્મેલિત થવા માટે બધા જ દેવગણ કૈલાસ પરવત પર હાજર થયા. જગતજનની માતા ગૌરી ત્યાં દિવ્ય રત્નસિહાસન પર બેસીને પોતાની અધ્યક્ષતામાં તાંડવનું આયોજન કરાવવા માટે ઉપસ્થિત હતાં. દેવર્ષી નારદ પણ તે નૃત્ય કાર્યક્રમમાં
5
6

શિવજીની આરતી

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
જય શિવ ઓંકારા, ભજ જય શિવઓંકારા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) અર્ધાગી ધારા. ॐ હર હર હર મહાદેવ અકાનન ચતુરાનન, પંચાનન રાજે, શિવ પંચાનન... હંસાનન ગરૂડાસન (2) વૃષવાહન સાજે, જય શિવ
6
7

શિવને પ્રિય શ્રાવણ માસ

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લીંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણના પાતાળ ખંડના આઠમા અધ્યાયમાં જ્યોતિર્લીગો
7
8

શ્રી શીવ સ્તવન

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
વન્દે શમ્ભુઉમાપતિં વન્દે જગત્કારણં વન્દે પન્નગભૂષણં મૃગધર વન્દે પશૂનાં પતિમ. વન્દે સૂર્યશશાંકવહનિનયનં વન્દે મુકુન્દપ્રિયં વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવ શંકરમ. વન્દે પંચમુખાંબુજં વિનયનં વન્દે લલાટેક્ષણં વન્દે વ્યોમગતં જટાસુમુકુટં ...
8
8
9

મહામૃત્યંજય જપ

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
મહામૃત્યુંજય મંત્ર જપવાથી અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે અને આરોગ્યતાની પ્રાપ્તિ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતા સમયે આ મંત્રનો જપ કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. દૂધને જોતા જોતા આ મંત્રનો જાપ કર્યા બાદ તે દુધને પીવાથી યૌવનની
9
10
સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જયિન્યાં મહાકાલમ ॐ કારમ અમલેશ્વરમ. પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ, સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને. વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતીતટે, હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તુ શિવાલયે.
10
11

સોળ સોમવારની વાર્તા

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
( આ વ્રતની શરૂઆત શ્રાવણ મહિનાના સોમવારથી કરવામાં આવે છે. આ વ્રત કરનારે સોમવારે શીવજીના મંદિરે જઈને ભાવ પૂર્વક ઉમા-મહેશની પૂજા કરવી. તે દિવસે એકટાણુ કરવું અને વાર્તા કહેતી વખતે અને સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા.)
11