શુક્રવાર, 19 એપ્રિલ 2024
0

Jagannath Yatra Fact - ભગવાન જગન્નાથના તે મુસ્લિમ ભક્ત જેમના માટે દર વર્ષે રથયાત્રા રોકાય છે

ગુરુવાર,એપ્રિલ 18, 2024
0
1
ગુજરાતના સૌથી મોટા કબુતર બાજી કૌભાંડના કેસની તપાસ કરી રહેલી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ તાજેતરમાં જ મુખ્ય આરોપી બોબી પટેલના ભાગીદાર અને સહઆરોપી કલ્પેશ પટેલને અડાલજ પાસેથી ઝડપી લીધો હતો
1
2
આજે અમદાવાદમાં ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા યોજાઈ રહી છે. 146મી રથયાત્રામાં ભગવાનની નગરચર્યા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કીર્તિમાનોનાં વખાણ કરાયાં છે. આજે યોજાઈ રહેલી રથયાત્રામાં નરેન્દ્ર મોદી અને વિશ્વના નેતાઓ સાથેની તસવીરો ટેબ્લોમાં ...
2
3
Ahmedabad 146th Rath Yatra આજે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળશે ત્યારે તેના પહેલાં તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલાવ્યો છે. વડાપ્રધાન મોદીએ 6 ટોકરીઓ ભરી જાંબુ, મગ, કેરી, કાકડીનો પ્રસાદ ...
3
4
Ahmedabad 146th Rath Yatra આજે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળશે ત્યારે તેના પહેલાં તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલાવ્યો છે. વડાપ્રધાન મોદીએ 6 ટોકરીઓ ભરી જાંબુ,
4
4
5
શહેરમાં 20મી જૂન મંગળવારે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાશે. મંદિર અને પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ દરમિયાન સુરક્ષાના ભાગરૂપે શહેરમાં અમુક રસ્તાઓ બંધ કરવા ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે
5
6
વડાપ્રધાન મોદીએ રથયાત્રા નિમિત્તે પ્રસાદ મોકલવાની પરંપરા જાળવી, જાંબુ, મગ, કેરી, કાકડીનો પ્રસાદ મોકલાવ્યો
6
7
આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે. આવતીકાલે રથયાત્રા છે ત્યારે અમિત શાહ વર્ષોની પરંપરા પ્રમાણે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીના દર્શન કરશે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 75 કરોડના કાર્યનું લોકાર્પણ કરશે અને અમદાવાદમાં ન્યુ ...
7
8
અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગામી 20મી જૂને યોજાશે. રથયાત્રાને લઈને જમાલપુર મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
8
8
9
ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારેમાસ જાય છે,પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે. પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે ...
9
10
ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે આમ તો અનેક રાજ્યોમા નીકળે છે. પરંતુ બે સ્થાનની રથ યાત્રા ખૂબ જ જાણીતી છે અને એ છે એક ઓરિસ્સામાં આઅવેલ જગન્નાથપુરીની રથયાત્રા અને ગુજરાતના અમદાવાદમાં નીકળતી રથયાત્રા.
10
11
Kutchi New Year 'Ashadhi Beej' - ભારતમાં અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો પ્રત્યક્ષ અને દૂરદર્શન પર કરી ધન્યતા અનુભવતા હોય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે.
11
12
Ashadhi Beej- કચ્છના લોકો માટે આ દિવસ ગુજરાતના કચ્છમાં વરસાદની શરૂઆત સાથે સંકળાયેલો છે. કચ્છ મોટા પ્રમાણમાં રણ વિસ્તાર છે, તેથી ત્યાં રહેતા લોકો વરસાદને ઘણું મહત્વ આપે છે. અષાઢી-બીજ ભારતમાં મુખ્યત્વે બે સ્થળોએ ઉજવવામાં આવે છે, વારાણસી, યુપીમાં ...
12
13
છેલ્લાં 500 વર્ષથી, ભગવાન જગન્નાથજીને રથયાત્રા કાઢવાની પરંપરા છે, કહે છે, જગન્નાથપુરીના વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાના ઉજવણી શુકલ પક્ષની બીજ એટલે કે આષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે. આ રથ યાત્રા ફેસ્ટિવલ દરમિયાન ભગવાન જગન્નાથને આખા શહેરમાં ફરાવાય છે. ...
13
14
ભગવાન જગન્નાથ રથયાત્રા માટે દેશ અને રાજ્યની તમામ જનતાને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
14
15
Rathyatra wishes 2023- ચાલો ભગવાન જગન્નાથને વૈશ્વિક શાંતિ અને સુખની પ્રાર્થના કરવા નમન કરીએ. કોઈ પણ બીમારીથી પીડાય નહીં, અને કોઈ તિરસ્કાર ન કરે. અહીં તમને ખૂબ શુભ રથયાત્રા 2023 ની શુભેચ્છા. rath yatra wishes in gujarati
15
16
શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા અષાઢી બીજે યોજાવાની છે. પોલીસ રથયાત્રાને નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે અલગ અલગ પ્રયાસ કરી રહી છે. જેમાં હિંદુ મુસ્લિમ એકતા માટેના અનેક પ્રયાસ આ વખતે પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે.
16
17
રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી અને 3 બેન્ડવાજા જોડાશે મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ થયા બાદ રથયાત્રાનો પ્રારંભ થશે
17
18
Jagannath Puri મંદિર ના 6 રોચક તથ્ય આ રથની રસ્સીઓને ખેંચવા અને અડવા માત્ર માટે આખી દુનિયાથી શ્રદાળું અહીં આવે છે. કારણકે ભગવાન જગન્નાથના ભક્તોની માન્યતા છે કે તેનાથી મોક્ષની પ્રાપ્તિ હોય છે. પણ આ મંદિર અનોખા તથ્ય પણ સંકળાયેલા છે.
18
19
જગન્નાથપુરીના વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાના ઉજવણી શુકલ પક્ષની બીજ એટલે કે આષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે.
19