ચૈત્ર નવરાત્રિમાં ખરીદી તમારા ઘરમાં સમૃદ્ધિ લાવનારી રહેશે
નવરાત્રિના આઠમાંથી છ દિવસ રહેનારા સુયોગમાં કોઈપણ શુભકાર્ય શરૂ કરવુ અને વાહન, સુવર્ણ આભૂષણ, પ્રોપર્ટીની લેવડ-દેવડ કરવી યોગ્ય રહેશે. આ સમય દરમિયાન કરવામાં આવેલ ખરીદી ઘરમાં સમૃદ્ધિ લાવાનરી રહેશે.
કયા દિવસે કયો યોગ :
22 માર્ચ : સર્વાર્થસિદ્ધિયોગ
23 માર્ચ : રવિયોગ
24 માર્ચ : સર્વાર્થસિદ્ધિયોગ
25 માર્ચ : સર્વાર્થસિદ્ધિયોગ, કુમાર યોગ, અને રાજયોગ
27 માર્ચ : રવિયોગ, સર્વાર્થસિદ્ધિ યોગ
28 માર્ચ : રવિયોગ
29 માર્ચ : રવિપુષ્ય યોગ, રવિ યોગ અને સર્વાર્થસિદ્ધિ યોગ