શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 31 જાન્યુઆરી 2022 (08:53 IST)

Mauni Amavasya 2022 - મૌની અમાવસ્યા પર શુ કરવુ શુ નહી

મૌની અમાવસ્યા 1 ફેબ્રુઆરી, મંગળવારે છે. આ દિવસે પિતૃ પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. મૌની અમાવસ્યા પર મૌન રહેવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે છે. માઘી અમાવસ્યા એટલે કે મૌની અમાવસ્યા સ્નાન માટે ખૂબ જ વિશેષ કહેવાય છે. કારણ કે આ દિવસે વ્રત કરનારા લોકોએ દિવસભર ઋષિમુનિઓની જેમ મૌન રહેવું જોઈએ. તેથી જ આ અમાવાસ્યાને મૌની અમાવસ્યા કહેવામાં આવે છે.