Last Updated:
સોમવાર, 19 જૂન 2017 (16:55 IST)
- તિજોરીમાં હળદરની કેટલીક ગાંઠને એક પીળા વસ્ત્રમાં બાંધીને મુકો. સાથે જ કેટલીક કોડીયો અને ચાંદી તાંબા વગેરેના સિક્કા પણ મુકો. થોડા ચોખા પીળા કરીને તિજોરીમાં મુકો.
- જો તમે અપાર ધનની ઈચ્છા રાખો છો તો સૌ પહેલા હનુમાનજીને તમારા પાપોની ક્ષમા માંગીને રોજ હનુમાન ચાલીસા વાંચતા 5 મંગળવાર વડના પાન પર લોટનો દીવો પ્રગટાવીને મંદિરમાં મુકીને આવો.
- કપૂર વગેરે સુગંધિત પદાર્થ હોય છે અને તેને પ્રગટાવવાથી વાતાવરણ સુગંધિત થાય છે. કપૂર પ્રગટાવવાથી દેવદોષ અને પિતૃદોષનુ શમન થાય છે. તેથી ઘરમાં સવાર સાંજ આરતીમાં કપૂર પ્રગટાવો.