શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ઇસ્લામ
  4. »
  5. ઇસ્લામ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

દરેક કોમ કહેશે અમારા છે હુસેન

N.D

નવાસાયે રસૂલ (સ.સ.) જીગર ગૌશલે બતુલ હજરત ઈમામ હુસૈન (અ.સ.) એ આજથી લગભગ 1400 વર્ષે કર્બલાના તપતાં સેહરામાં પોતાની તેમજ 72 જાનિસાર સાથિયોની શહાદતનું નજરાણું રજુ કરીને ઈસ્લામની સલામતી અને દિવસની સર બુલંદી માટે પોતાનું બધું જ કુર્બાન કરવાનો બેમિસાલ પૈગામ આપીને તે સાબિત કરી દિધું છે કે ઈસ્લામ પર દરેક શૈ ને કુર્બાન કરી શકાય છે.

પરંતુ ઈસ્લામને દરેક શૈ પર કુર્બાન નહિ કરી શકાય. નિહાલે ઈસ્લામીની બહાલીના મકસદે અજીમ માટે ઈમામ હુસેન (અ.સ.)ની શહાદત ઈસ્લામી નિઝામની રૂહને કાયમ તેમજ જીવતી કરી ગઈ છે તેમજ ઈસ્લામને અજમત તેમજ સર બુલંદી અતા કરી ગઈ. તપતું રેગિસ્તાન અને ત્રણ દિવસની ભુખ તેમજ તરસમાં રાહે ખુદામાં આપવામાં આવેલી શહાદતને તાજગી તેમજ જીંદગી અતા કરી ગઈ.

ઈમામ હુસૈન (અ.સ.) ને ફક્ત ઝુલ્મના દર્પણને જ નથી તોડી દિધું પરંતુ બીજા ઝુલ્મો પ્રત્યે લોકોના દિલ અને જેહનોમાં શઉરી પણ પેદા કરી દિધી. ઈમામ હુસૈનની માસુમ તેમજ પાકિઝા શખ્સિયત એક એવો મકતબ છે જે કુર્બાની, રાહ અને જાનિસારીનો સબક શિખવાડે છે.

માણસાઈની ભલાઈ અને બહાદુરીની તાલિમ આપે છે. દરેક વર્ષે મોહરમ તમારી અજીમ ફતેહનું એલાન કરે છે. અક્લ અને શઉરી મુજબ હકીકતમાં પૈગામ હુસૈન અને મકસદે હુસૈઅન પર ચાલવાની રાહને દુનિયા આજે પણ શોધે છે અને શોધતી રહેશે.

જરા કોમને બેદાર તો થઈ લેવા દો, દરેક કોમ પુકારશે હમારે હૈ હુસૈન.

મોહરમ ઈસ્લામી કેલેંડરનો પહેલો મહિનો છે. આ મહિનાની દસ તારીખે યઓમે આશુરાને કર્બલામાં ઈમામ હુસૈન તેમજ તમારા 72 જાનિસાર સાથિયોની ત્રણ દિવસની ભુખ તેમજ તરસની સાથે શહાદતે ઈસ્લામના રિવાજોને દુનિયાની સામે સાબિત કરીને આ સંદેશને દુનિયાની સામે ઝગમગાવી દિધો છે કે હકનો જલાલ ક્યારેય પણ ખત્મ નથી થઈ શકતો.

ફુંક દ્વારા હકના ચિરાગને જ્યારે પણ હોલવવાનો પ્રયત્ન કરવામાં આવશે ત્યાર સુધી અલ્લાહવાળા હકના ચિરાગને પોતાનું લોહી આપીને રોશન કરતાં રહેશે. શહાદતે ઈમામ હુસૈનનો પહેલો પૈગામ અમલી જદ્દોજહદ છે. મોહબ્બતે હુસૈન. તાઅલ્લુક હુસૈન અને નિસ્બતે હુસૈનને રસ્મી ન રહેવા દેતાં તેને અમલ, હાલ અને હકીકતમાં બદલી દેવામાં આવે. આને હકીકી રીતે સ્વીકારી લેવામાં આવે અને ઓળખી લેવામાં આવે કે યઝીદી બદ કિરદાર શું છે અને હુસૈની નેક કિરદાર શું છે.

યઝીદ ઈબ્ને મુઆવિયા
ઈબ્ને અબુ સુફિયાન