ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 6 ફેબ્રુઆરી 2022 (10:13 IST)

Lata mangeshkar Death- સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર રહ્યાં નથી, 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા; પીએમ સહિત તમામ દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ આપી

Lata mangeshkar dies
દેશની પ્રખ્યાત ગાયિકા અને સ્વરા કોકિલા તરીકે જાણીતી લતા મંગેશકરનું નિધન થયું છે. તેમના નિધનથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. રાજકીય પક્ષોથી લઈને બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ તેમના નિધનને અપુરતી ખોટ ગણાવી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ગત દિવસે તેમની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને ICUમાંથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.