બજેટ 2016 - સ્ટુડેંટ્સને મોદી સરકારે આપી આ ભેટ
નાણાકીય મંત્રી અરુણ જેટલી સોમવારે સંસદમાં વર્ષ 2016-17નુ સામાન્ય બજેટ રજુ કરી રહ્યા છે. ઉદ્યોગ જગતથી લઈને સામાન્ય લોકો સુધી દરેકને મોદી સરકારના આ બીજા બજેટથી અપેક્ષાઓ છે. સંસદમાં નાણાકીય મંત્રી અરુણ જેટલીએ બજેટમાં શિક્ષાના ક્ષેત્રમાં મહત્વપુર્ણ જાહેરાતો કરી છે.
શિક્ષાના ક્ષેત્રમાં મહત્વપુર્ણ જાહેરાત ..
- સામાન્ય ભારતીયો માટે ઉચ્ચ શિક્ષા
- બે વર્ષોમાં 62 નવોદય વિદ્યાલય ખોલવામાં આવશે.
- સ્કિલ ડેવલોપમેંટ માટે 17 હજાર કરોડનુ ફંડ
- 1500 સ્કિલ ડેવલોપમેંટ સેંટર ખોલશે.
- સ્કુસંલ કોલેજોમાં સર્ટિફિકેટ માટે ડિઝિટલ વ્યવસ્થા
- કૌશલ યોજનામાં 3 વર્ષમાં એક કરોડ યુવાઓને પ્રશિક્ષિત કરવામાં આવશે.