બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2016-17
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (13:13 IST)

ઈંકમટેક્ષ - કોણે કેટલો ફાયદો ?

નાણાકીય મંત્રી અરુણ જેટલી આવકવેરા સ્લેબમાં કોઈ છૂટ ન આપીને નોકરીયાત લોકોને નિરાશ કર્યા પણ બીજી રીતે તેમણે મામૂલી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.