નાણાકીય મંત્રી અરુણ જેટલી આવકવેરા સ્લેબમાં કોઈ છૂટ ન આપીને નોકરીયાત લોકોને નિરાશ કર્યા પણ બીજી રીતે તેમણે મામૂલી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.