શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું બિપરજોય
Written By
Last Modified: ગુરુવાર, 15 જૂન 2023 (13:02 IST)

બિપરજોય વાવાઝોડાની ઝડપ વધી, ગાંધીધામ રેલ્વે સ્ટેશન 15 કોચ ધરાવતી ટ્રેન પાર્ક કરાઈ

gandhidham news
બિપોરજોય વાવાઝોડને લઈ રેલ્વે પ્રશાસન સજ્જ 
 
આપતકાલીના પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરાઈ 
ગાંધીધામ રેલ્વે સ્ટેશન 15 કોચ ધરાવતી ટ્રેન પાર્ક કરાઈ 
પાલનપુર  રૂટની ટ્રેનને પાર્ક કરાઈ 
કોઈને બહાર લઈ જવાની જરૂર પડે તો દોડવાશે ટ્રેન 

બિપોરજોયને લઈને સૌથી મોટા સમાચાર-સાંજે 6 થી 9 દરમિયાના જખૌ બંદર પર ટકરાઈ શકે છે વાવાઝોડું
બિપોરજોયને લઈને સૌથી મોટા સમાચાર- વાવાઝોડાના સમયને લઈને થશે છે ફેરફાર- સાંજે 6 થી 9 દરમિયાના જખૌ બંદર પર ટકરાઈ શકે છે વાવાઝોડું. અગાઉ આંજે 5 વાગ્યે વાવઝોડુ ટકરાયા તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ હતી.

Edited by-Monica sahu