બુધવાર, 18 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
વેબદુનિયા વિશેષ 08
»
ફ્રેન્ડશિપ ડે
Written By
કલ્યાણી દેશમુખ|
કેટલી સુંદર મિત્રતા
W.D
તારો મારો સાથ, જાણે બાગમાં ખીલતું ગુલાબ,
કેવી તાજી અને સુવાસિત આપણી મિત્રતા છે.
તારી મારી વાતો જાણે વસંતમાં મોર ગાતો
કેટલી મીઠી અને સુરીલી આપણી મિત્રતા છે.
તારો મારો વિશ્વાસ, જાણે મંદિરમાં ઈશ્વરનો વાસ,
કેટલી સાચી અને પવિત્ર આપણી મિત્રતા છે.
તારો મારો ઝઘડો જાણે હાથમાં રેતી પકડો
કેટલી સીધી અને સાદી આપણી મિત્રતા છે.
તારું મારું જીવન જાણે સમુદ્ર કિનારાનો પવન
કેટલી કોમળ અને ઠંડી આપણી મિત્રતા છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Asim Munir India threat: ૧૯૭૧નો બદલો ભારતને તોડીને લઈશું...', અમેરિકામાં અસીમ મુનીરની ધમકીઓ, કાશ્મીર પર ઝેર ઓક્યું
Asim Munir India threat: પાકિસ્તાનના નવા ફિલ્ડ માર્શલ તરીકે નિયુક્ત થયેલા અસીમ મુનીર અમેરિકામાં છે. આ દરમિયાન તેમણે પાકિસ્તાની સમુદાયને પણ સંબોધિત કર્યો. આજે તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા જઈ રહ્યા છે. આ દરમિયાન, તેમના સંબોધનમાંથી ઘણી વાતો બહાર આવી છે. મુનીરે કહ્યું કે પાકિસ્તાને તાજેતરમાં ૪ દિવસ સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષમાં જીત મેળવી છે. મુનીરે ભારતને પડકાર ફેંકતા કહ્યું કે ૧૯૭૧ના યુદ્ધનો બદલો લેવામાં આવશે. આ દરમિયાન મુનીરે કાશ્મીર વિશે પણ નિવેદન આપ્યું.
Israel Iran War : કોણ કોના પર કેટલુ પડી રહ્યુ છે ભારે ? યુદ્ધમાં અત્યાર સુધી શુ શુ થયુ - જાણો 10 મોટી વાતો
Israel Iran War Live: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 13-14 જૂન 2025 ના રોજ શરૂ થયુ. સૈન્ય અથડામણ હવે ખતરનાક મોડ પર પહોંચી ચુક્યુ છે. ઈઝરાયલ તરફથી તેહરાનમાં પરમાણુ સુવિદ્યાઓ અને સૈન્ય ઠેકાણાઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલાથી ભારે નુકશાન પહોચ્યુ
પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ વિસ્ફોટ બાદ થઈ ડિરેલ, 4 ડબ્બા પાટા પરથી ઉતર્યા જુઓ Video
પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ તેજ વિસ્ફોટ પછી ડિરેલ થઈ ગઈ છે. એવુ બતાવાય રહ્યુ છે કે જકોકાબાદમાં ટ્રેક પર તેજ ધમાકા થયા પછી તેના 4 ડબ્બા ડિરેલ થઈ ગયા.
Cabin Crew Jobs: ફ્લાઇટ એટેન્ડન્ટને દર મહિને કેટલો પગાર મળે છે? પ્રમોશન ક્યારે અને કેવી રીતે થાય છે?
Cabin Crew Jobs: ભારતમાં કેબિન ક્રૂ પ્રોફેશનલ્સની માંગ વધી રહી છે. વિદેશમાં કામ કરવા માંગતા મોટાભાગના યુવાનો કેબિન ક્રૂ નોકરીઓ માટે તૈયારી કરે છે. કેબિન ક્રૂમાં ઘણા પ્રકારની નોકરીઓ હોય છે. કેબિન ક્રૂ નોકરીઓમાં ફ્લાઇટ એટેન્ડન્ટનો પણ સમાવેશ થાય છે. ફ્લાઇટ એટેન્ડન્ટનો માસિક પગાર લાખોમાં હોય છે (ફ્લાઇટ એટેન્ડન્ટ પગાર). તેમની ગણતરી વિશ્વની સૌથી પડકારજનક નોકરીઓમાં થાય છે.
Rath Yatra 2025: જગન્નાથ પુરીની રથયાત્રામાં ભગવાનનો પ્રસાદ ક્યાંથી આવે છે? જાણો તેની વિશેષતા
Rath Yatra 2025: ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્રની સ્થાપના કરવામાં આવે છે અને તેમની શોભાયાત્રા આખા શહેરમાં કાઢવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમના દર્શન કરવાથી બધા પાપો દૂર થાય છે. તે જ સમયે, આ વર્ષે 27 જૂને આ રથયાત્રા કાઢવામાં આવશે. આ દિવસનો પ્રસાદ પણ ખાસ છે, જેને મહાભોગ કહેવામાં આવે છે. તે ખાસ રીતે બનાવવામાં આવે છે, જે ભગવાન જગન્નાથનો પ્રિય પ્રસાદ છે. ચાલો જાણીએ કે આ પ્રસાદ ક્યાં બનાવવામાં આવે છે અને તેની વિશેષતા શું છે?
ધર્મ
Rath Yatra 2025: જગન્નાથ પુરીની રથયાત્રામાં ભગવાનનો પ્રસાદ ક્યાંથી આવે છે? જાણો તેની વિશેષતા
Rath Yatra 2025: ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્રની સ્થાપના કરવામાં આવે છે અને તેમની શોભાયાત્રા આખા શહેરમાં કાઢવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમના દર્શન કરવાથી બધા પાપો દૂર થાય છે. તે જ સમયે, આ વર્ષે 27 જૂને આ રથયાત્રા કાઢવામાં આવશે. આ દિવસનો પ્રસાદ પણ ખાસ છે, જેને મહાભોગ કહેવામાં આવે છે. તે ખાસ રીતે બનાવવામાં આવે છે, જે ભગવાન જગન્નાથનો પ્રિય પ્રસાદ છે. ચાલો જાણીએ કે આ પ્રસાદ ક્યાં બનાવવામાં આવે છે અને તેની વિશેષતા શું છે?
Yogini Ekadashi 2025 - યોગિની એકાદશીનું મહત્વ અને વ્રત કથા
એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. એક પૂર્ણિમા પછી અને બીજી અમાવાસ્યા પછી. પૂર્ણિમા પછી આવતી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી અને અમાવસ્યા પછી આવતી એકાદશીને શુક્લ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે યોગિની એકાદશી વ્રત 21 જૂન 2025 ના રોજ ઉજવવામાં આવશે
Gupt Navratri: 10 મહાવિદ્યાઓ કઈ છે જેની ગુપ્ત નવરાત્રી દરમિયાન થાય છે પૂજા ?
ગુપ્ત નવરાત્રીની શરૂઆતની તારીખ નજીક આવી રહી છે, આવી સ્થિતિમાં બહુ ઓછા લોકો જાણતા હશે કે ગુપ્ત નવરાત્રીમાં કઈ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે.
હરીની હાટડીએ મારે કાયમ હટાણું - Hari Ni Hatdiye Mare kayam
હરીની હાટડીએ મારે કાયમ હટાણું, જોયું નહીં કોઇ દિ’ મેં તો ટાણું કે કટાણું… હરીની હાટડીએ મારે.
Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ માટે બીમાર કેમ પડે છે? જાણો તેની પાછળની પ્રાચીન કથા
Jagannath Rath Yatra 2025 દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ બીમાર છે. લગભગ 15 દિવસ આરામ કર્યા પછી, તેઓ તેમના ભક્તો વચ્ચે આવે છે અને બધાને આશીર્વાદ આપે છે.