સંબંધિત સમાચાર
- Sankashti Chaturthi 2023 Upay: ગણપતિ બાપ્પાના આશીર્વાદ મેળવવા માટે સંકષ્ટી ચતુર્થી પર કરો આ ઉપાય, બધા દુ:ખ થશે દૂર
- Sankashti Chaturthi 2023: 9 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે સંકષ્ટી ચતુર્થીનું વ્રત, બાપ્પાના આશીર્વાદ મેળવવા આ રીતે કરો પૂજા, જાણો શુભ મુહુર્ત
- ચતુર્થીના રોજ ઉપવાસ કરવાથી શું થાય છે?
- Ganesh Puja - બુધવાર ગણેશજીની પૂજામાં ધ્યાન રાખો આ વાતો
- Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા
Ganesh chaturthi 2023- ગણેશ ચતુર્થી ક્યારે છે
Ganesh chaturthi 2023- ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે.
માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશનો જન્મ આ દિવસે સ્વાતિ નક્ષત્ર અને સિંહ રાશિમાં સોમવારે મધ્યાહન કાળ દરમિયાન થયો હતો. તેથી જ આને મુખ્ય ગણેશ ચતુર્થી અથવા વિનાયક ચતુર્થી તરીકે ગણવામાં આવે છે. તેને કલંક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેટલાક પ્રદેશોમાં લોકો તેને દંડ ચોથ તરીકે પણ ઓળખે છે.
ગણેશ ચતુર્થી 2023 તારીખ અને મુહૂર્ત
19 સપ્ટેમ્બર, 2023 (મંગળવાર)
11:01:23 to 13:28:15સમયગાળો :2 કલાક 26 મિનિટ
Edited By-Monica Sahu