આઈસીઆઈસીઆઈ બેંકનો નફો ઘટ્યો
મુંબઈ. દેશની સૌથી મોટી ખાનગી બેંક 'આઈસીઆઈસીઆઈ' બેંકનો શુદ્ધ નફો 31 માર્ચ 2009માં છેલ્લી ત્રિમાસિકમાં 35.30 ટકા ઘટીને 744 કરોડ રૂપિયા રહી ગયો. બેંકના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લી ત્રિમાસિકમાં તેની કુલ આવક 9,203 કરોડ રૂપિયા રહી. આ પહેલાંના વર્ષની સમય સરખામણીમાં બેંકને 10,391 કરોડ રૂપિયાની કુલ આવક પર 150 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો થયો હતો. બેંકે પોતાના કાર્યકારી નિર્દેશક વી વૈદ્યનાથને આઈસીઆઈસીઆઈ પ્રોડેંશિયલ લાઈફ સાઈંસેજના પ્રબંધ નિદેશક બનાવવાની ઘોષણા કરી છે.