તમને જાણીને નવાઇ લાગશે પણ વૈજ્ઞાનિકોનો દાવો છે કે ભાંગના છોડનો ઉપયોગ સ્થૂળતા સંબંધી બીમારીઓ સામે લડવા માટે કરી શકાય છે. તેમનું કહેવું છે કે ભાંગના પાંદડામાં બે એવા સંયોજનો હોય છે જે શરીરમાં ચરબીના ઉપાયને વધારી દે છે. પ્રાણીઓ પર કરવામાં આવેલા પરીક્ષણોમાં એ વાત સામે આવી છે કે...