બુધવાર, 4 ફેબ્રુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
હિન્દુ
ગુજરાતી પંચાંગ
Written By
Last Modified:
સોમવાર, 27 ઑક્ટોબર 2014 (11:37 IST)
આજનુ પંચાગ
તા. ૨૭-૧૦-૨૦૧૪, સોમવાર
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૭ મિ.
જન્મરાશિ :- આજે રાત્રે ૫ ક. ૦૮ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર :- જ્યેષ્ઠા રાત્રે ૫ ક. ૦૮ મિ. સુધી પછી મૂળ. આજે જન્મેલ બાળક માટે નક્ષત્ર શાંતિ પૂજા કરાવવી.
ગોચર ગ્રહ :- સૂર્ય-તુલા (સ્વા.), મંગળ-ધન, બુધ-કન્યા, ગુરૃ-કર્ક, શુક્ર-તુલા, શનિ-તુલા, રાહુ-કન્યા, કેતુ-મીન, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન
ચંદ્ર- રાત્રે ૫ ક. ૦૮ મિ. સુધી વૃશ્ચિક પછી ધન.
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ શાકે : ૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક ૫
માસ-તિથિ-વાર :- કારતક સુદ ચોથ સોમવાર. વ્રજ માસ : કારતક
- વિનાયક ચોથ.
- વિંછુંડો રાત્રે ૫ ક. ૦૮ મિ. સુધી.
- વિષ્ટી ૧૪-૩૮થી ૨૬-૦૭ સુધી.
- રવિયોગ ૨૯-૦૮ સુધી.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
તમારા પગમાં છીપાયું છે બિમારીઓનું રહસ્ય, આ લક્ષણ દેખાય તો ભૂલથી પણ ન કરશો નજરઅંદાજ
પગની ઘૂંટીમાં દુખાવો, એડીનો સોજો અને અંગૂઠામાં નિષ્ક્રિયતા આવવી એ સામાન્ય દુખાવો નથી; તે તમારા શરીરમાં વિકસી રહેલા રોગના સંકેતો હોઈ શકે છે. તમારા પગમાં વિવિધ અવયવો માટે એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે જે અંતર્ગત રોગોની હાજરીનો સંકેત આપે છે.
Gujarati Love Shayari - લવ શાયરી/ બે શબ્દો પ્રેમના
પ્રેમ એટલો જ કરો કે સાભળી લો એટલો પણ પ્રેમ ન કરશો કે દમ નીકળી જાય
19 કરોડ મહિલાઓ આ રોગનો ભોગ બની છે! એક સાયલન્ટ કિલરની જેમ, જો અવગણવામાં આવે તો તે શાંતિથી પ્રહાર કરે છે
વિશ્વભરમાં આશરે ૧૯ કરોડ મહિલાઓ એક એવી બીમારીથી પીડાય છે જેને ઘણીવાર નાની બીમારી તરીકે નકારી કાઢવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, પ્રજનન વયની ૧૦ માંથી એક મહિલા એન્ડોમેટ્રિઓસિસથી પીડાય છે.
Kids story- વાંદરાને માર્યો માર
ભૂખ્યા અને તરસ્યા ચિંકુ ખૂબ મુશ્કેલીમાં હતા. તે જંગલમાં પણ જઈ શકતા નહોતા. એક દિવસ, જ્યારે એક દુકાનદાર રાત માટે પોતાની દુકાન બંધ કરી રહ્યો હતો, ત્યારે ચિંકુ શાંતિથી ખાલી ફળોની ટોપલીમાં સંતાઈ ગયો. દુકાન બંધ થતાં, તે ટોપલીમાંથી બહાર નીકળીને ફળ ખાવા લાગ્યો. તેણે દુકાનના રેફ્રિજરેટરમાંથી પાણી અને રસની બોટલ પણ કાઢી અને તે પીધું.
નો-ફ્રાય બટાકાની પુરી બનાવવાની એક સરળ રેસીપી! તે સ્વાદ અને સ્વાસ્થ્યનું સંપૂર્ણ મિશ્રણ છે.
બટાકાની પુરી બનાવવા માટે આ સામગ્રી જરૂરી છે. આ સ્વાદિષ્ટ અને સરળ રેસીપીમાં ઘણી બધી સામગ્રીની જરૂર નથી.
નવીનતમ
Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ
Shani Dev Murti Niyam: શનિદેવની મૂર્તિ કે ફોટો ઘરના પૂજા સ્થાને રાખવામાં આવતો નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ ? જ્યારે કે શનિવારે શનિ મંદિરોમાં ભક્તોની લાંબી લાઇનો જોવા મળે છે. ચાલો આ પાછળનું કારણ સમજાવીએ.
શ્રીનાથજી ની મંગળા આરતી
આરતી શ્રી નાથજીની મંગળા કરી Aarti Shrinathjini Mangla Kari
ધણી માતંગ દેવ
બારામતી ધર્મમાં પૂજનીય શ્રી ધની માતંગ દેવને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે અને તેમને કલ્કી અવતાર અથવા કલ્કિપત્ર તરીકે ઓળખવામાં આવે છે.
Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ
શ્રીનાથજી પાટોત્સવ- શ્રીનાથજી પાટોત્સવ -એવું માનવામાં આવે છે કે શ્રીનાથજી (ભગવાન કૃષ્ણ) મથુરામાં શ્રી ગિરિધરજીના ઘરે ગયા હતા, જેઓ શ્રીનાથજીના મહાન ભક્ત હતા. પાટોત્સવનો આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે લોકોને યાદ અપાવે છે કે ભક્તિ ઘરમાં શું લાવી શકે છે
Ganesh Chalisa - ગણેશ ચાલીસા
જય ગણપતિ સદગુણસદન, કવિવર બદન કૃપાલ । વિઘ્ન હરણ મંગલ કરણ, જય જય ગિરિજાલાલ ।।