મંગળવાર, 8 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
હિન્દુ
ગુજરાતી પંચાંગ
Written By
Last Modified:
સોમવાર, 3 નવેમ્બર 2014 (09:58 IST)
આજનુ પંચાગ
તા. ૩-૧૧-૨૦૧૪, સોમવાર
કારતક સુદ અગિયારસ
તુલસી વિવાહનો પ્રારંભ રાત્રે ૮ ક. ૦૨ મિ. પછી
ચાર્તુમાસની સમાપ્તિ. - પંચક છે.
આજે દેવઊઠી એકાદશી છે. પ્રબોધિન એકાદશી.
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
જન્મરાશિ :- આજે બપોરના ૨ ક. ૨૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવે. ત્યાર પછી જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.
નક્ષત્ર :- પુર્વાભાદ્રાપદ રાત્રે ૮ ક. ૦૨ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ.
ગોચર ગ્રહ :- સૂર્ય-તુલા (સ્વા.), મંગળ-ધન, બુધ-કન્યા, ગુરૃ-કર્ક, શુક્ર-તુલા, શનિ-વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ-મીન, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન
ચંદ્ર- બપોરના ૨ ક. ૨૬ મિ. સુધી કુંભ પછી મીન.
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે : ૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક ૧૨
માસ-તિથિ-વાર :- કારતક સુદ અગિયારસ સોમવાર. વ્રજ માસ : કારતક
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
સ્વાદિષ્ટ મોમોસ ચટણી
momos chutney recipe- જો તમે પણ કંઈક સારું અને નવું બનાવવાનું વિચારી રહ્યા છો, તો હવે તમે ઘરે મોમોસ સાથે આવતી ચટણી તૈયાર કરી શકો છો. તમે આ ચટણીને સમોસા, કચોરી અને કોઈપણ પ્રકારના પરાઠા સાથે ખાઈ શકો છો.
મંગળવારના સુવિચાર - Tuesday Quotes in Gujarati
ભાગ્યશાળી એ નથી હોતો જેને બધુ સારુ મળે છે પણ એ હોય છે જેને જે મળે તેને સારુ બનાવી લે છે.. શુભ મંગળવાર... સુપ્રભાત
ગુરુ શિષ્ય નો સંબંધ નિબંધ
ગુરુ શિષ્ય નો સંબંધ નિબંધ- Guru shishya nibandh ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ અત્યંત મહત્વપૂર્ણ અને અર્થપૂર્ણ સંબંધ છે જે જ્ઞાન અને અનુભવના આદાનપ્રદાન દ્વારા સમૃદ્ધિમાં વધારો કરે છે. ગુરુ-શિષ્ય સંબંધમાં, ગુરુ એ વ્યક્તિ છે જે શિષ્યના જીવનમાં જ્ઞાન અને અનુભવનો પ્રકાશ લાવે છે,
Silver Chain benefits For Kid: ચાંદીની ચેન ફક્ત ઘરેણાં જ નહીં, પણ બાળકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે પણ એક સાથી છે.
Silver Chain benefits For Kid: ચાંદીની ચેન એ ફક્ત ઘરેણાંનો ટુકડો નથી - તે એક પરંપરાગત પસંદગી છે જે બાળકો માટે અસંખ્ય સ્વાસ્થ્ય અને સલામતી લાભો પ્રદાન કરે છે. પેઢીઓથી, માતાપિતા ચાંદી પર આધાર રાખે છે કારણ કે તેમાં ઠંડકના ગુણધર્મો, ત્વચાને અનુકૂળ ગુણધર્મો અને નકારાત્મક ઉર્જા અથવા ખરાબ નજરને દૂર કરવાની ક્ષમતા છે
Baby Girl Names: તમારી પ્રિય પુત્રી માટે સુંદર, આધુનિક અને દૈવી નામોની યાદી
જ્યારે ઘરમાં એક નાનું દેવદૂત જન્મે છે, ત્યારે તે દરેક માતાપિતા માટે સૌથી ખાસ ક્ષણ હોય છે. આવી સ્થિતિમાં, નાના બાળકનું નામકરણ કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ અને શુભ કાર્ય છે. નામ ફક્ત બાળકની ઓળખ જ નથી આપતું, પરંતુ તે તેમના વ્યક્તિત્વ, સંસ્કૃતિ અને ભવિષ્યનો પણ એક ભાગ છે
નવીનતમ
Guru Purnima 2025 Date: ગુરૂ પૂર્ણિમા ક્યારે છે, અત્યારથી જ જાણી લો તારીખ મહત્વ અને પૂજાનુ શુભ મુહુર્ત
Guru Purnima 2025 Tithi: ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે છે અને આ વર્ષે ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા પર, પોત પોતાના ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા સંભળાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ પણ આ દિવસે થયો હતો. તેથી જ તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સંભળાવવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ચાલો જાણીએ ગુરુ પૂર્ણિમાની તારીખ, મહત્વ, પૂજાનો શુભ સમય અને અન્ય મહત્વપૂર્ણ બાબતો.
Guru Purnima- ગુરુ પૂર્ણિમા વિશે પંક્તિઓ
ગુરુ પૂર્ણિમા એ હિન્દુ ધર્મમાં એક ખાસ તહેવાર છે, જે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા અને આદર કરવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, જેમણે વેદોનું સંકલન કર્યું હતું અને મહાભારત જેવા મહાન મહાકાવ્યની રચના કરી હતી. આ વર્ષે આ પવિત્ર તહેવાર 10 જુલાઈ 2025, ગુરુવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ આ તહેવાર વિશે
Jaya parvati vrat ni aarti જયા પાર્વતી ની આરતી
જય પાર્વતી માતા જય પાર્વતી માતા બ્રહ્મ સનાતન દેવી શુભ ફલ કદા દાતા। જય પાર્વતી માતા જય પાર્વતી માતા।
શ્રી આશાપુરા માતી આરતી
આશાપુરા ચાલીસા-બાવની શ્રી આશાપુરા માતી આરતી જય આશાપુરા મા ! મા જય આશાપુરા મા ! મંગળે મંગળે માતા ! ગુણીજન ગુણ ગાતાં....
Ashapura maa vrat katha - આશાપુરા માં ની વાર્તા
ખૂબ પહેલાના સમયેમાં કચ્છમાં એક ગામમાં એક ઠક્કર વેપારી રહેતા હતા. ઠક્કર ભાઈને આ ગામમાં પોતાનું ઘર હતું ઘરમાં જ અનાજ-કરિયાણાની દુકાન હતી. વેપારીનો ગુજરાન આ દુકાનથી સારી રીતે ચાલતુ હતુ . ઠક્કર ભાઈના પરિવારમાં તે, તેમની પત્ની અને બે બાળકો એક પુત્ર અને એક પુત્રી હતાં.