મંગળવાર, 15 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
હિન્દુ
ગુજરાતી પંચાંગ
Written By
Last Modified:
બુધવાર, 19 નવેમ્બર 2014 (11:59 IST)
આજનુ પંચાગ
તા. ૧૯-૧૧-૨૦૧૪, બુધવાર
કારતક વદ બારસ- અનુરાધામાં સૂર્ય નવનીત પ્રભુને
નાથદ્વારા મંદિરમાં પધરાવવાનો ઉત્સવ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૫૩ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
જન્મરાશિ : આજે રાત્રે ૧૧ ક. ૪૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવે.
નક્ષત્ર : હસ્ત સવારના ૧૧ ક. ૦૨ મિ. સુધી પછી ચિત્રા
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક (અનુ.) મંગળ- ધન, બુધ- તુલા, ગુરૃ- કર્ક, શુક્ર- વૃશ્ચિક, શનિ- વૃશ્ચિક, રાહુ- કન્યા, કેતુ- મીન
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન, ચંદ્ર-રાત્રે ૧૧ ક. ૪૭ મિ. સુધી કન્યા પછી તુલા
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે : ૧૯૩૬, જય સં. જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક/૨૮
માસ- તિથિ-વાર : કારતકવદ બારસ બુધવાર. વ્રજ માસ : માગશર
- સૂર્ય અનુરાધામાં ૨૫.૨૩થી
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
સરગવાના પાંદડામાં છુપાયો છે પોષક તત્વોનો ખજાનો, જાણો તે કયા રોગો માટે અમૃત સમાન છે?
જેમ સરગવાની શીંગને સ્વસ્થ માનવામાં આવે છે, તેવી જ રીતે તેના પાંદડા પણ પોષક તત્વોના ખજાનાથી ઓછા નથી.
મસાલેદાર અને તીખા મરચાના ભજીયા માટે આ સીક્રેટ ટિપ્સ અજમાવો સ્વાદ બમણો થઈ જશે
જો તમે વરસાદની ઋતુમાં મરચાના પકોડા બનાવી રહ્યા છો, તો તમારે કેટલીક નાની ગુપ્ત ટિપ્સ ફોલો કરવી જોઈએ. આનાથી પકોડાનો સ્વાદ અનેક ગણો વધી જશે.
Home remedies for bed bugs- માંકડ ભગાડવા નો ઉપાય
ઘરમાંથી ખડકના કીડા દૂર કરવા એ સરળ કાર્ય નથી. આ માટે તમારે એક અસરકારક ઉપાયની જરૂર પડશે. શું તમે બધા ઉપાયો અને રસાયણોનો ઉપયોગ કરીને કંટાળી ગયા છો, પરંતુ હજુ પણ તમને ખડકના કીડા દૂર થયા નથી? હવે તમારે એક ઘરેલું ઉપાય અજમાવવો જોઈએ.
Turmeric Beauty Hacks - ફક્ત 10 રૂપિયાની હળદરથી આ બ્યુટી હેક્સ અજમાવો, તો તમારે પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચવા પડશે નહીં.
જો તમે તમારી ત્વચાની સંભાળ રાખવા માટે પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચો છો, તો તેના બદલે હળદરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. હળદરના કેટલાક અદ્ભુત હેક્સ તમારી ત્વચાની વધુ સારી સંભાળ રાખશે.
35 કિલો ખોરાક ખાધા પછી, જે સ્ત્રી સાથે તે સંબંધ બનાવતો તેનું થઈ જતુ મોત
ગુજરાતમાં એક સુલતાન હતો જે રાત્રે જાગીને સેંકડો સમોસા ખાતો હતો. તે જલેબી જેવી અનેક કિલો મીઠાઈઓ પણ ખાતો હતો. છતાં તેની ભૂખ તૃપ્ત થતી નહોતી. આ સ્થિતિ ત્યારે હતી જ્યારે તે દિવસમાં લગભગ 35 કિલો ખોરાક ખાતો હતો.
નવીનતમ
કપૂરથી નજર કેવી રીતે ઉતારવી, હાલ જાણી લો ખરાબ દ્રષ્ટિથી કેવી રીતે બચશો
કપૂરને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. કપૂરનો ઉપયોગ કરીને ઘણા ઉપાયો કરવામાં આવે છે અને લોકોને તેનાથી ફાયદો પણ થાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કપૂર દ્વારા ખરાબ નજરથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તે જણાવવા જઈ રહ્યા છીએ.
Sawan 2025: 28 જુલાઈએ શ્રાવણનો પહેલા સોમવારે બિલિપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો
શ્રાવણનો પહેલો સોમવાર શિવભક્તો માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે ભક્તો શિવને જળ ચઢાવે છે અને શિવલિંગ પર બેલપત્ર વગેરે ચઢાવે છે. તો ચાલો જાણીએ કે બેલપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Bol chauth 2025 - બોળ ચોથ ક્યારે છે? જાણો પૂજા વિધિ
બોળ ચોથ ક્યારે છે? બોળ ચોથ શ્રાવણ વદ 4ના દિવસે ઉજવવામાં આજે છે બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે, બોળિયો એટલે વાછડો તે પરથી 'બોળ ચોથ' નામ પડ્યું છે
Gujarati Shravan Month 2025: 25 જુલાઈથી શરૂ થશે ગુજરાતી શ્રાવણ મહિનો ક્યારે ...
ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, જ્યારે કે ઉત્તરભારત જેવા કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં શ્રાવણ 25 જુલાઈથી શરૂ થશે. દેશભરના શિવ મંદિરો અને શિવાલયોમાં લાખો લોકો ભેગા થઈ રહ્યા છે. આ મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે, તો જાણો શ્રાવણમાં શું કરવું અને શું ન કરવું...
Shravan 2025- જો તમે શ્રાવણ મહિનામાં મંદિરમાં ન જઈ શકો, તો ઘરે આ કાર્યો કરો, ભોલેનાથ ખૂબ ખુશ થશે.
શ્રાવણ પૂજા 2025: શ્રાવણ મહિનો (શ્રાવણ મહિનો) ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે. તે ફક્ત ધાર્મિક જ નહીં, પણ આધ્યાત્મિક અને ઉર્જાવાન રીતે પણ ખૂબ જ ખાસ છે. શ્રાવણમાં, વાતાવરણમાં પાણી, વાયુ, મંત્ર અને ધ્યાનનું મિશ્રણ