શુક્રવાર, 18 એપ્રિલ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
હિન્દુ
ગુજરાતી પંચાંગ
Written By
Last Modified:
બુધવાર, 19 નવેમ્બર 2014 (11:59 IST)
આજનુ પંચાગ
તા. ૧૯-૧૧-૨૦૧૪, બુધવાર
કારતક વદ બારસ- અનુરાધામાં સૂર્ય નવનીત પ્રભુને
નાથદ્વારા મંદિરમાં પધરાવવાનો ઉત્સવ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૫૩ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
જન્મરાશિ : આજે રાત્રે ૧૧ ક. ૪૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવે.
નક્ષત્ર : હસ્ત સવારના ૧૧ ક. ૦૨ મિ. સુધી પછી ચિત્રા
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક (અનુ.) મંગળ- ધન, બુધ- તુલા, ગુરૃ- કર્ક, શુક્ર- વૃશ્ચિક, શનિ- વૃશ્ચિક, રાહુ- કન્યા, કેતુ- મીન
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન, ચંદ્ર-રાત્રે ૧૧ ક. ૪૭ મિ. સુધી કન્યા પછી તુલા
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે : ૧૯૩૬, જય સં. જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક/૨૮
માસ- તિથિ-વાર : કારતકવદ બારસ બુધવાર. વ્રજ માસ : માગશર
- સૂર્ય અનુરાધામાં ૨૫.૨૩થી
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
શું તમે ચાલવાના ફાયદાઓ વિશે જાણો છો? જો નહીં, તો તમારે દરરોજ ફક્ત અડધો કલાક વોક કરીને જરૂર જોવું જોઈએ.
આરોગ્ય વિશેષજ્ઞ ઘણીવાર ચાલવાની ભલામણ કરે છે. દરરોજ ચાલવાથી, તમે તમારા એકંદર સ્વાસ્થ્યમાં ઘણી હદ સુધી સુધારો કરી શકો છો.
Rose Facial- ઘરે જ સરળ સ્ટેપમાં રોઝ ફેશિયલ કરો, ગ્લોઈંગ સ્કિન મેળવો
ચહેરાની પ્રક્રિયામાં પ્રથમ પગલું એ છે કે ચહેરાને ગુલાબજળથી સાફ કરો. આ ગુલાબજળ તમે બજારમાંથી ખરીદી શકો છો અથવા તમે ઇચ્છો તો ઘરે પણ બનાવી શકો છો. તેને બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે-
Instant Mango Pickle Recipe: કાચી કેરીનુ અથાણુ
Instant Mango Pickle Recipe: 400 ગ્રામ કાચી કેરી (પાતળી કાપેલી) 1 મોટી ડુંગળી 15 થી 20 લીલા મરચાં સ્વાદ પ્રમાણે મીઠું
શરીરમાં દેખાય આ લક્ષણ તો તમારા લીવરનું સ્વાસ્થ્ય છે જોખમમાં
ક્યાંક તમારું લીવર પણ ડેમેજ તો નથી થઈ રહ્યું ને ? ચાલો જાણીએ કે લીવરના સ્વાસ્થ્ય વિશે કેવી રીતે જાણી શકાય છે.
Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા
Sankashti Chaturthi Vrat 2025 : આજે સંકષ્ટી ગણેશ ચતુર્થી વ્રત રાખવામાં આવશે. દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશ માટે ઉપવાસ રાખવામાં આવે છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. જ્યારે શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે
નવીનતમ
Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે
Friday Remedies: જો તમારા ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય તો શુક્રવારે આ ઉપાયો ચોક્કસ અજમાવો. આમ કરવાથી તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ
Good Friday 2025: ગુડ ફ્રાઈડેનો દિવસ ભગવાન ઈસુના બલિદાનના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે એ દિવસ હતો જ્યારે પ્રભુ ઈસુને સ્તંભ પર લટકાવવામાં આવ્યા હતા. ગુડ ફ્રાઈડે પર, લોકો ભગવાન ઈસુના બલિદાનને યાદ કરીને શોક વ્યક્ત કરે છે.
Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ કામ, રિસાઈને જતી રહેશે ધનની દેવી લક્ષ્મી
Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો કેટલાક ખાસ નિયમોનુ જરૂર ધ્યાન રાખો. આવુ ન કરવા પર ધન સમૃદ્ધિ અને બરકત જતી રહે છે.
Akshay Tritiya 2025: અખાત્રીજ પર તમારા મૂલાંક મુજબ ખરીદો વસ્તુ, ધનની ક્યારેય નહી રહે કમી, જાણો તમારે માટે શુ છે શુભ
Akshay Tritiya 2025 : અખાત્રીજ સનાતન ઘર્મમાં મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. દરેક મૂલાંકનાજા તકોને વિશેષ સામગ્રી ખરીદવાની સલાહ આપવામાં આવે છે.
What to buy on Akshaya Tritiya 2025 ? અક્ષય તૃતીયા પર ઘરે લાવો આ વસ્તુઓ, આખુ વર્ષ રહેશે મા લક્ષ્મીની કૃપા
અખાત્રીજના દિવસે સોનુ ખરીદવાનુ વિશેષ મહત્વ છે. એવુ માનવામાં આવે છે કે આ શુભ દિવસ પર સોનુ ખરીદીને ઘરે લાવનારી વ્યક્તિના જીવનમાં આખુ વર્ષ ખુશીઓ કાયમ રહે છે. પણ આજે અમે તમને આ સિવાય કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવી રહ્યા છે જેને ખરીદીને ઘરે લાવવાથી ખૂબ લાભ મળે છે.