બુધવાર, 11 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
હિન્દુ
ગુજરાતી પંચાંગ
Written By
Last Modified:
શુક્રવાર, 17 ઑક્ટોબર 2014 (10:21 IST)
આજનુ પંચાગ
આજનુ પંચાગ તા. ૧૭-૧૦-૨૦૧૪, શુક્રવાર
આસો વદ નોમ
પુષ્ય નક્ષત્ર બપોરના ૧ ક. ૩૭ મિ. સુધી
સૂર્ય તુલામાં - કાવેરી સ્નાન
શહે. પારસી ખોરદાદ માસ શરૃ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૨ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૩ મિ.
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની કર્ક (ડ. હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુષ્ય બપોરના ૧ ક. ૩૭ મિ.સુધી પછી આશ્લેષા. બપોરના ૧ ક. ૩૭ મિ. પછી આશ્લેષામાં જન્મેલ બાળક માટે આશ્લેષા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય - તુલામાં ૧૮-૯થી, મંગળ - વૃશ્વિક, બુધ - કન્યા, ગુરૃ - કર્ક, શુક્ર - કન્યા, શનિ - તુલા, રાહુ - કન્યા, કેતુ - મીન, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - કર્ક.
વિક્રમ સંવત : ૨૦૭૦ વિશ્વાવસુ સં. શાકે : ૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૦. દક્ષિણાયન શરદ ઋતુ, રાષ્ટ્રીય દિનાંક આસો - ૨૫.
માસ-તિથિ-વાર : આસો વદ નોમ શુક્રવાર. વ્રજ માસ : કારતક.
- સૂર્ય તુલામાં ૧૮-૦૯થી. પુણ્યકાળ મધ્યરાતથી સૂર્યાસ્ત સુધી.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
શું કેન્સરની ગાંઠમાં દુખાવો થાય છે? જો તમને આ લક્ષણો દેખાય, તો તરત થઈ જાવ સાવધાન
કેન્સરના ગાંઠનો દુખાવો: જો તમારા શરીરના કોઈપણ ભાગમાં ગાંઠ હોય, તો તરત જ સાવધ રહો. આ ગાંઠો કેન્સરગ્રસ્ત પણ હોઈ શકે છે. ઘણી વખત લોકો તેને હળવાશથી લે છે કે ગાંઠમાં કોઈ દુખાવો નથી. ચાલો ડૉક્ટર પાસેથી જાણીએ કે કેન્સરના ગાંઠથી દુખાવો થાય છે કે નહીં?
પ્રકૃતિમાં બેસીને યોગ અને ધ્યાન કરો, તમે 60 વર્ષની ઉંમર સુધી સ્વસ્થ રહેશો
યોગ કરવાથી માત્ર શારીરિક ચપળતા જ નહીં, પણ માનસિક શાંતિ પણ મળે છે. પરંતુ, શું તમે જાણો છો કે જો તમે કુદરતના ખુલ્લા વાતાવરણમાં યોગ કરો છો, તો તેના ફાયદા અનેકગણા વધી શકે છે? હા, તાજી હવા, ખુલ્લી જગ્યા અને કુદરતી સૂર્યપ્રકાશમાં યોગ અને ધ્યાન કરવાથી તમે 60 વર્ષની ઉંમર સુધી પણ રોગોથી દૂર રહી શકો છો.
French Fries- ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ નથી બનાવી શકતા? આ કરો.. સ્ટોર કર્યા પછી પણ તે સ્વાદિષ્ટ રહેશે.
ઘરે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાનો પ્રયાસ કરીએ ત્યારે શું થાય છે? ઘણીવાર ફ્રાઈસ કાં તો ખૂબ તેલયુક્ત અથવા નરમ થઈ જાય છે અને જો તમે થોડા સમય પછી ફરીથી ખાવા જાઓ છો, તો તે વધુ નરમ અને સ્વાદહીન લાગે છે.
શું કઠોળ ખાવાથી યુરિક એસિડ વધે છે? જાણો યુરિક એસિડમાં કઈ વસ્તુઓ ટાળવી જોઈએ?
Pulses In Uric Acid: શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવું ખૂબ જ ખતરનાક બની શકે છે. જ્યારે યુરિક એસિડ વધારે હોય છે, ત્યારે ચાલવું મુશ્કેલ બની જાય છે. આ માટે આહાર ખૂબ જ જવાબદાર માનવામાં આવે છે. જાણો શું કઠોળ ખાવાથી યુરિક એસિડ વધે છે?
ચલ રે માટલા ટમક ટમક ટુ
એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રી લાકડી પર ટેકીને ચાલતી હતી, તેની પાસે ઘણી સંપત્તિ હતી, તેણીને તેના સાસરિયાના ઘરે જવાનું હતું, જે પાસના ગામમાં હતુ. એ ગામમાં જવા માટે એક જંગલમાંથી પસાર થવું પડતું હતું. માજી જંગલમાંથી જઈ રહ્યાં હતાં ત્યારે એક સિંહ આવ્યો અને માજી ને કહેવા લાગ્યો કે એ ઘણો જ ભૂખ્યો છે એટલે તેને ખાઈ જશે. માજી ઘણા ચતુર હતા. તેમણે સિંહને મૂરખ બનાવવાનો રસ્તો વિચાર્યો. માજીએ સિંહને
નવીનતમ
Vat Savitri Puja - વટ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરશો તેની માહિતી..
Vat Savitri Vrat 2025 - હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે વટ સાવિત્રીનુ વ્રત કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 21 જૂન શુક્રવારે કરવામાં આવશે. આ દિવસે સુહાગન મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય સાથે સંતાનના ઉત્તમ ભવિષ્ય માટે વડના ઝાડની પૂજા કરે છે
Vat Savitri Vrat Katha - વટ સાવિત્રી વ્રત કથા (વ્રત કથા વીડિયો સાંભળો)
રાજા અશ્વપતિએ પત્ની સાથે સાવિત્રી દેવીની આરાધના કરીને સર્વગુણ સંપન્નવાળી પુત્રીનું મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યુ. પછી સર્વગુણ સંપન્ન દેવી સાવિત્રીએ જ અશ્વપતિના ઘરે કન્યાના રુપમાં જન્મ લીધો.
Vat Savitri Vrat 2025: વટ સાવિત્રી વ્રતના દિવસે વડના ઝાડ પર 7 વાર કાચા દોરાને કેમ બાંધવામાં આવે છે? જાણો તેનું મહત્વ
Vat Savitri Vrat 2025: જ્યેષ્ઠ અમાવસ્યા તિથિએ વટ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે. આ દિવસે વટવૃક્ષની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. તો ચાલો જાણીએ વટ સાવિત્રીના દિવસે વટવૃક્ષમાં યાર્ન વીંટાળવાનું શું મહત્વ છે.
Vat Savitri Vrat Wishes In Gujarati - વટ સાવિત્રી વ્રતની શુભેચ્છા
Happy Vat Savitri Vrat 2025 Wishes, Images, Quotes, Status, Messages: આખા દેશમાં 10 જૂનના રોજ વટ સાવિત્રી પૂર્ણિમાનુ વ્રત ઉજવાશે. આ દિવસે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉમર માટે વટ સાવિત્રીનુ વ્રત કરે છે. આ વ્રત અખં સૌભાગ્યની પ્રાપ્તિ અને પતિની લાંબી ઉંનરની કામના માટે કરવામાં આવે છે.
Somvar Upay: સોમવારે જરૂર કરો આ ઉપાય, માં લક્ષ્મી ખુદ ચાલીને આવશે તમારે દ્વાર
હિન્દુ ધર્મમાં સોમવારને મહાદેવને સમર્પિત દિવસ માનવામાં આવે છે. આ દિવસે સેંકડો ભક્તો શિવ મંદિરમાં શિવલિંગ પર જળ ચઢાવે છે. આવી સ્થિતિમાં, આ દિવસે કેટલાક ઉપાયો કરવાથી તમારા દુ:ખ દૂર થઈ શકે છે.