મંગળવાર, 2 ડિસેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી કાવ્ય
Written By
સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ - કલાપી|
સ્મૃતિ
દિન એક ગયો, પછી લાખ ગયા,
શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા !
ઉરનું જળવુંય શમી જ જશે,
પણ તે ચટકું ફરી ક્યાં મળશે ? 1
દિનરાત સદાય જળ્યાં કરવું !
સહતાં સહતાં પણ કેમ સહુ ?
સહશું રડશું, જળશું, મરશું,
સહુ માલિકને રુચતું કરશુ ! 2
કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં !
ન સુકાવ ભલે જલ નેત્ર તણું,
પણ તે દિલને વિસરાવીશ ના,
સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં ! 3
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાત પૂછી રહ્યું છે કે ખેડૂતોના દેવા કેમ માફ કરવામાં આવતા નથી અને ડ્રગ્સના વેપારને કેમ સાફ કરવામાં આવતા નથી: રાહુલ
કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ મંગળવારે ગુજરાતમાં પાર્ટીની "જન આક્રોશ યાત્રા"નો ઉલ્લેખ કરતા કહ્યું કે રાજ્યના લોકો પૂછી રહ્યા છે કે "ડબલ એન્જિન સરકારે" ખેડૂતોના દેવા કેમ માફ કર્યા નથી અને ડ્રગ્સના વેપાર પર રોક કેમ લગાવી નથી
PMO નું નામ બદલીને, હવે સેવા તીર્થ તરીકે ઓળખાય છે, રાજભવનો નામ બદલીને લોક ભવન કરવામાં આવ્યું
પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)નું નામ બદલીને કરવામાં આવ્યું છે. તે હવે સેવા તીર્થ તરીકે ઓળખાશે. દેશભરના રાજભવનો નામ પણ બદલવામાં આવ્યું છે. આ હવે લોક ભવન તરીકે ઓળખાશે.
Sanchar Saathi APP Controversy - "સંચાર સાથી" એપ પર વિવાદ કેમ ઉભો થયો છે? વિપક્ષ કેન્દ્ર સરકારના આદેશ પર સવાલ ઉઠાવી રહ્યો છે. કોણે શું કહ્યું તે વાંચો
Sanchar Saathi APP Controversy SIR બાદ, વિપક્ષ મોબાઇલ એપ સંચાર સાથી સામે એક થયો છે. તેમણે એપ પર સવાલ ઉઠાવ્યા છે, તેને ગોપનીયતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે, અને કહ્યું છે કે ટેલિકોમ્યુનિકેશન વિભાગનો કંપનીઓને મોબાઇલ હેન્ડસેટ પર એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ હાસ્યાસ્પદ અને નિંદનીય છે.
પંચર સ્કૂટી લઈ જતો માણસ અચાનક પડી ગયો અને મોત; Video સામે આવ્યો
મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રસ્તા પર ચાલતા એક યુવાનને અચાનક શાંત હુમલો આવ્યો અને થોડીવારમાં જ તેનું મોત નીપજ્યું
ઇઝરાયલ 30 ડિસેમ્બરે એક મોટું કાર્ય હાથ ધરવા જઈ રહ્યું છે, જેમાં સેનાની તાકાત વધશે; દુશ્મનો હચમચી જશે
ઇઝરાયલની હવાઈ સંરક્ષણ પ્રણાલીની ચર્ચા વિશ્વભરમાં થાય છે. તાજેતરના સમયમાં, તેની તાકાત આખી દુનિયા જોઈ રહી છે. પરંતુ હવે, ઇઝરાયલ કંઈક એવું કરવા જઈ રહ્યું છે જે તેના સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવશે
ધર્મ
Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા
Dattatreya Bhagwan Chalisa ભગવાન દત્તાત્રેયને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે, વ્યક્તિએ દત્તાત્રેય ચાલીસાનો પાઠ કરવો જોઈએ. દત્તાત્રેય ચાલીસાનો પાઠ કરવાથી દુશ્મનોથી રક્ષણ મળે છે અને પરિવારમાં શાંતિ અને સુખ આવે છે. તમે દત્તાત્રેય ચાલીસાના શબ્દો અહીં વાંચી શકો છો.
Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ
dattatreya jayanti 2025- માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતી આ જન્મજયંતિ ભક્તો માટે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાનો એક ખાસ પ્રસંગ છે. એવું માનવામાં આવે છે કે દત્તાત્રેય જયંતિ પર તેમની પૂજા કરવાથી ઝડપી ફળ મળે છે.
Momai maa Aarti - મોમાઈ માં ની આરતી
જય મોમાઈ માતા, જય મોમાઈ માતા (ર) બરાળીયા કુળની રક્ષક (ર) ભકતોની ત્રાતા જય કુળદેવી મૈયા.૧
Mahabharata - મહાભારત યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? કારણ જાણો.
મહાભારત યુદ્ધ કેમ થયું? મહાભારત યુદ્ધનું મુખ્ય કારણ દુર્યોધનનો ઘમંડ હતો. તે પાંડવોને સોય જેટલી પણ જમીન આપવા તૈયાર ન હતો. દ્રૌપદી દ્વારા દુર્યોધનને અંધ માણસનો પુત્ર કહેવાને પણ મહાભારતમાં એક પરિબળ માનવામાં આવે છે. કૌરવો અને પાંડવોએ એકબીજા સાથે જુગાર રમવો
December Pradosh Vrat 2025 Date: આ મહીને ક્યારે ક્યારે છે પ્રદોષ વ્રત ? જાણો તિથી અને શુભ મુહૂર્ત
હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ છે. આ વ્રત રાખવાથી ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો, ડિસેમ્બરમાં પ્રદોષ વ્રતની તારીખોનું વિભાજન અહીં છે.