શનિવાર, 5 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
ગુજરાતી શાયરી - દિવાનગી
N.D
અમાસની રાત અને પૂનમને શોધુ છુ હુ
મધરાતે આકાશમાં સૂરજને શોધુ છુ હુ
મારી દિવાનગી પર હસો નહી દોસ્તો
આ તો છે મારા વિશ્વાસની વાત
દિવાનો છુ એનો એટલો કે દરેક વસ્તુમાં તેની છબિને શોધુ છુ
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
હજુ કેટલી તક જોઈએ આ ખેલાડીને... એક વાર ફરી બધાને એકદમ કર્યા નિરાશ
કરુણ નાયર ઈગ્લેંડ વિરુદ્ધ રમાય રહેલી ટેસ્ટ શ્રેણીમા અત્યાર સુધી 4 દાવ રમી ચુક્યા છે. પણ ત્યા તેઓ અત્યાર સુધી એકવાર પણ હાફ સેંચુરી મારી શક્યા નથી
હે ભગવાન અમદાવાદ દુર્ઘટનાના પીડિતોનુ આ કેવુ દર્દ ? છ પરિવારોને ફરીથી કરવો પડશે અંતિમ સંસ્કાર
Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીત થઈ ? અત્યાર સુધી આ સવાલનો જવાબ મળી શકયો નથી. એયરક્રાફ્ટ એક્સીડેંટ ઈંવેટીમેશન બ્યુરો (AAIB) ના દ્વારા દુઘટનાની તપાસ કરવામાં આવી રહી છે તો બીજી બાજુ આ દુર્ઘટનાના પીડિત 6 પરિવારને ફરીથી અંતિમ સંસ્કાર કરવા પડશે. કારણ કે ડીએનએ તપાસ બાદ તેમને અવશેષોનો બીજો સેટ સોંપવામાં આવ્યો છે.
Video- બિઝનેસમેન સુશીલ કેડિયાની ઓફિસમાં MNS ના કાર્યકર્તાઓની તોડફોડ, કેડિયાનો જવાબ...ત્યા સુધી નહી શીખુ મરાઠી
રાજ ઠાકરેની પાર્ટી MNS ના કાર્યકરોએ મુંબઈના વરલીમાં ઉદ્યોગપતિ સુશીલ કેડિયાની ઓફિસમાં તોડફોડ કરી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
Uddhav-Raj Thackeray Victory Rally : મરાઠી ભાષાની લડાઈ માટે અમે ગુંડાગર્દી પણ કરીશુ... 20 વર્ષ પછી એક મંચ પર આવેલા ઠાકરે બ્રધર્સની ધમકી
Uddhav And Raj Thackeray Victory Rally: ઉદ્ધવ અને રાજ ઠાકરે આજે મુંબઈમાં મરાઠી વિજય સભા માં એક મેક પર સાથે આવ્યા. આ રેલી મરાઠી અસ્મિતાની જીતનો જશ્ન મનાવવા માટે કરવામાં આવી. આ દરમિયાન બંને ભાઈઓએ સીધી ધમકી આપી કે ન્યાય નહી મળ્યો તો ગુંડાગર્દી પણ કરીશુ.
ભીલવાડા - ડુંગળીના લારીને ટક્કર વાગતા યુવકની મારી મારીને હત્યા, હિન્દુ પરિષદે કહ્યુ - આરોપીઓને સજા નહી મળે તો તાજિયા નહી નીકળવા દઈએ
કાર સવાર યુવકોએ જણાવ્યુ કે તેમની ગાડી ડુંગળીના કાર સાથે અથડાઈ હતી. ત્યારબાદ અનેક લોકો ભેગા થઈ ગયા અને વિવાદ કરવા લાગ્યા. તેમણે દંડ ભરવાની વાત પણ કરી. પણ આરોપીઓએ મારી મારીને એક મિત્રની હત્યા કરી દીધી.
ધર્મ
ગુજરાતી લોકગીત - ગોરમા, ગોરમા રે…Gor ma re gor ma
ગોરમા, ગોરમા રે સસરો દેજો સવાદિયા, તમે મારી ગોરમા છો !
Gauri Vrat 2025 Date - ક્યારથી શરૂ થશે ગૌરી વ્રત ? જાણો તેનુ મહત્વ અને પૂજા વિધિ
Gauri Vrat 2025 Date - હિન્દુ ધર્મમાં જયા પાર્વતી વ્રતનું ખૂબ મહત્વ છે. આ ઉપવાસ ભારતના ઉત્તરીય ભાગોમાં, ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓ દ્વારા ઉજવવામાં આવતો 5 દિવસનો ઉપવાસનો તહેવાર છે. આ ઉપવાસ અને તહેવાર મૂળભૂત રીતે દેવી પાર્વતીના અવતાર દેવી જયા સાથે સંકળાયેલા છે
Shani Chalisa: શનિવારે આ રીતે કરો શનિ ચાલીસાનો પાઠ, દૂર થશે શનિ દોષ
Shanivar Shani Chalisa: શનિદેવને પ્રસન્ન કરવા માટે, જો કોઈ શનિવારે યોગ્ય રીતે શનિ ચાલીસાનો પાઠ કરે છે, તો શનિદેવ તે વ્યક્તિ પર કૃપાળુ બને છે.
જયા પાર્વતી વ્રત 2025 - જયા પાર્વતી વ્રત- કથા અને સંપૂર્ણ પૂજા વિધિ
જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે.
આ 5 લોકો જન્મજાત મૂર્ખ હોય છે
કેટલાક લોકોને સમાજ હંમેશા મૂર્ખ ગણે છે, આવો જાણીએ કોણ છે તે 5 લોકો જેમના વિશે આચાર્ય ચાણક્યએ કડવું સત્ય જણાવ્યું છે.