મુટ્ઠીભર ચણા ખાવાના ફાયદા જાણો છો તમે
ચણા ના ઔષધીય ગુણ
* મધુમેહમાં ચણા - 25 ગ્રામ કાળા ચણાને રાતે પલાળી સવારે શૌચ પછી સેવન કરવાથી મધુમેહની દૂર થાય છે. જો સમાન માત્રામાં જવ અને ચણાની રોટલી બન્ને સમય ખવાય તો લાભ ઝડપથી થશે.
* પિત્તમાં ચણા - કાળી મરીને બેસનના લાડૂમાં મિક્સ કરી ખાવાથી લાભ થાય છે.
* કમળો - ચણાની દાળ લગભગ 100 ગ્રામને એક ગ્લાસ પાણીમાં પલાળી પછી દાળ પાણીમાંથી કાઢી 100 ગ્રામ ગોળ સાથે 4-5 દિવસ સુધી ખાવ.
* વીંછીનો ડંખ ઉતારવા ચણા - ચણાના ક્ષારનો લેપ ડંખના સ્થાને લગાવવાથી વીંછીનું ઝેર શાંત થાય છે.
*ચામડીના રોગમાં ચણા - ચણાના લોટની રોટલી મીઠુ નાખ્યા વગર 40-60 દિવસ ખાવાથી ચામડીના રોગ જેવા કે દાદ,ખંજવાળ વગેરે થતા નથી અને થયા હોય તો મટી જાય છે.
*સફેદ ડાઘમાં ચણા - દેશી કાળા ચણા 25-30 ગ્રામ લઈને તેમાં ત્રિફલા ચૂર્ણ મિક્સ કરી લો અને પાણીમાં પલાડળી બાર કલાક સુધી રાખો પછી 12 કલાક તેને કપડામાં બાંધી રાખો ,જેથી તે અંકુરિત થઈ જશે. સવારે એ નાસ્તામા આ ચણા ચાવીને ખાવ ડાઘ સમાપ્ત થશે.
*માથાનો દુખાવો- 25 ગ્રામ વાટેલા સરસિયામાં 150 ગ્રામ ચણાનો લોટ અને ચણાનો ક્ષાર મિક્સ કરી લેપ કરવાથી વાતજ્ન્ય માથાનો દુખાવો દૂર થાય છે. દુખાવા સારો થતાં જ લેપ હટાવીએ ધોઈ લેવો જોઈએ.
ચણામાં રહેલા તત્વ લોહી સ્વચ્છ કરે છે અને શરીર મજબૂત બનાવે છે.