Girls ને Marriageમાં મોડું થઈ રહ્યુ છે તો કરો આ ઉપાય
મોટાભાગના લોકોની એ કામના રહે છે કે યોગ્ય સમય પર તેઓ પોતાની પુત્રીનુ કન્યાદાન કરી દે. કારણ કે પુત્રીન વિવાહમાં જેમ જેમ મોડુ થાય છે તેમ તેમ માતા પિતાની ચિંતા વધવા માંડે છે.
પણ હિન્દુ ધર્મમાં કેટલાક એવા ઉપાય બતાવ્યા છે જેની મદદથી કન્યાના વિવાહમાં કોઈ મુશ્કેલી કે અડચણ આવે અને વિવાહ સંપૂર્ણ રૂપથી થઈ જાય છે.
આ એક એવો ઉપાય છે જે માટે તમારે મનમાં કન્યા વિવાહનો સંકલ્પ ધારણ કરો અને ત્યારબાદ આ મંત્રનો જાપ એક અનુષ્ઠાન દ્વારા કરો
કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી.. નંદ ગોપ સુતં દેવિ પતિમાં કુરુતે નમ:
આ ઉપરાંત આ મંત્રનો જાપ રોજ એક વાર તુલસીની માળા સાથે કરો. ગુરૂવારે અને શુક્રવારના દિવસે વિશેષ રૂપથી વ્રત અને પૂજન કરો. તમે ચાહો તો કોઈપણ એક દિવસનુ વ્રત કરી શકો છો. પણ ધ્યાન રહો કે કોઈ જ્યોતિષ કે પંડિતની સલાહ જરૂર લો.
ગુરૂવારના દિવસે ભગવાન ગુરૂવારના પૂજન અને વ્રતથી ઘર પરિવારની બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે અને શુક્રવારના દિવસે મા સંતોષીની પૂજાથી મનપસંદ વર મળે છે.