ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (17:14 IST)

મૂલાંક 4 - જાણો મૂલાંક 4 વાળા લોકો માટે કેવું રહેશે વર્ષ 2019

જે કોઈ વ્યકતિનો જન્મ કોઈ મહીનાની  4,13, 22 કે 31 તારીખે નક્કી થયું છે. તો તેના મૂલાંક 4 થશે. અંક જ્યોતિષ રાશિફળ 2019 આ સંકેત આપી રહ્યું છે કે મૂલાંક 4થી સંબંધિત લોકોને આ વર્ષ ઘણા પડકારનો સામનો કરવું પડી શકે છે. કરિયર શિક્ષા સ્વાસ્થય, પ્રેમ અને લગ્ન જીવનમાં કાળજીને પગલા વધારવાના હશે. આ વર્ષ નૌકરી અને ધંધામાં કેટલાક એવા પરિવર્તન પણ જોવા મળશે જેની તમે કલ્પના પણ નહી કરશો. તે છાત્ર જે સિવિલ સર્વિસ, મેડિકલ કે આઈઆઈટી જેવી કંપ્ટીશિયન પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેણે તેમના અભ્યાસ પર વધારે એકાગ્રતાની સાથે ધ્યાન આપવાની જરૂર પડશે. આવું નથી કે મૂલાંક 4 વાળા લોકો માટે વર્ષ 2019 પૂરી રીતે પડકારથી ભરેલું રહેશે. વર્ષના મધ્યમાં તમને ખુશીયોની નાની નાની ભેંટ પણ મળશે. આ વર્ષ મળનાર કેટલાક કડવા અનુભવ ભવિષ્ય માટે સીખ આપશે. પારિવારિક અને લગ્ન જીવનમાં કેટલીક ગેરસમજના કારણે તનાવની સ્થિતિ થઈ શકે છે. તેથી એવી સ્થિતિમાં સંયમથી કામ લેવું સારું હશે કે જીવનસાથી કે પ્રિયતમની સથે વિવાદથી બચવું.