1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Modified: ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (00:01 IST)

ગુરૂનુ રાશિ પરિવર્તન - 13 એપ્રિલ 2022 સુધી આ 5 રાશિઓ પર રહેશે ગુરૂ કૃપા, નહી આવે કોઈ સંકટ

13 એપ્રિલ 2022 સુધી જ્ઞાન, શિક્ષક, સંતાન,  મોટા ભાઈ, શિક્ષા, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરેના કારક ગ્રહ દેવગુરૂ બૃહસ્પતિ કુંભ રાશિમાં વિરાજમાન રહેશે.  બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી હોય છે. જ્યોતિષમાં દેવગુરૂ બૃહસ્પતિને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. દેવગુરૂ બૃહસ્પતિના શુભ થવા પર વ્યક્તિનુ સૂતેલુ ભાગ્ય પણ જાગી જાય છે. 13 એપ્રિલ 2022 સુધી કેટલીક રાશિવાળા પર ગુરૂની વિશેષ કૃપા રહેશે. આવો જાણીએ 13 એપ્રિલ 2022 સુધીનો સમય કંઈ રાશિઓ માટે વરદાન સમાન છે. 
 
મેષ -   મેષ રાશિના જાતકો માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે. 
નોકરી અને વ્યવસાય માટે આ સમય શુભ રહેશે.
વિવાહિત જીવનમાં સુખનો અનુભવ કરશો.
નફો થશે.
કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે.
તમને નોકરીની નવી તકો મળશે.
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેશો.
 
 
મિથુન- તમને શુભ પરિણામ મળશે.
ધન લાભ થશે 
તમને આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.
નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે.
વિવાહિત જીવન સુખમય રહેશે.
નવું વાહન કે મકાન ખરીદવાની શક્યતાઓ પણ બની રહી છે.
તમને કાર્યમાં સફળતા મળશે. 
 
સિંહ રાશિ - ધન લાભ થશે , જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે.
પ્રતિષ્ઠા અને પદમાં વૃદ્ધિ થશે.
નોકરી અને ધંધામાં લાભ થવાની સંભાવના છે
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને શુભ પરિણામ મળશે.
વિવાહિત જીવન સુખમય રહેશે.
કાર્યસ્થળ પર દરેક વ્યક્તિ તમારા કામની પ્રશંસા કરશે.
તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
 
તુલા - પૈસા અને લાભ થશે, જેના કારણે નાણાકીય બાજુ મજબૂત રહેશે.
ભાગ્યનો પૂરો સાથ મળશે.
મીન રાશિના લોકો માટે આ સમય વરદાન સમાન છે.
વિવાહિત જીવન સુખમય રહેશે.
પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
તમને ઘણું સન્માન મળશે.
પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતાઓ બની રહી છે.
 
વૃશ્ચિક રાશિ-
 
તમને આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે.
નવું વાહન કે મકાન ખરીદવાની શક્યતાઓ બની રહી છે.
તમને કાર્યમાં સફળતા મળશે.
વિવાહિત જીવન સુખમય રહેશે.
તમને પરિવારના સભ્યો અને મિત્રોનો સહયોગ મળશે.
આ સમય તમારા માટે વરદાનથી ઓછો નથી.