સંબંધિત સમાચાર
- Rip Lataji- "નામ ગુમ જાયેગા ચેહરા યે બદલ જાયેગા"
- Lata Mangeshkar- પંચમહાભૂતમાં વિલીન લતાજી
- Lata Mangeshkar- પાંચ ભાઈ બેનમાં સૌથી મોટી હતી લતા મંગેશકર કઈક આવુ હતો સ્વર કોકિલાનો પરિવાર
- Lata Mangeshkar Passes Away: જ્યારે લતા મંગેશકરને મારવા માટે આપ્યુ હતો ધીમુ ઝેર, ત્રણ મહીના સુધી પથારી પરથી ઉઠવુ થઈ ગયુ હતો મુશ્કેલ
- 'દી'ના નિધનથી સૌરાષ્ટ્રના મોરંગીમાં શોક
લતાજીની અંતિમ તસ્વીરો
લતા મંગેશકર Lata mangeshkar નું 92 વર્ષની વયે નિધન થયું છે. દુનિયાભરના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ગાયકને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે લતા મંગેશકર 92 વર્ષના હતા અને તેમને ઉંમર સંબંધિત અન્ય સમસ્યાઓ પણ હતી. તબીબોએ તેને બચાવવાના તમામ પ્રયાસો કર્યા
અનેક પુરસ્કારોથી સન્માનિતલતા મંગેશકરે 36 ભારતીય ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે. લતા મંગેશકરે એકલા હિન્દી ભાષામાં 1,000 થી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.
તેમને 1989માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. 2001માં લતા મંગેશકરને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન' આપવામાં આવ્યો હતો
લતા મંગેશકર Lata mangeshkar નું 92 વર્ષની વયે નિધન થયું છે. દુનિયાભરના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે
