ભાજપ ગઠબંધન રાજનીતિની જનની ગણાવતા પાર્ટીનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું છે કે ભાજપ જોડાણ ધર્મ નિભાવવાનું જાણે છે.