શનિવાર, 20 એપ્રિલ 2024
0

પ્રજાસત્તાક નિમિત્તે બોલીવુડનો સંદેશ

શુક્રવાર,જાન્યુઆરી 20, 2017
0
1

ઓબામાં રહ્યાં વર્ષના આઈકોન

ગુરુવાર,ડિસેમ્બર 24, 2009
વર્ષ 2009 માં સૌથી વધુ રેટિંગ પ્રાપ્ત કરનારા વિશ્વના કોઈ એક વ્યક્તિની વાત કરવામાં આવે તો તે છે બરાક ઓબામા. અમેરિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બનીને તેમણે જ્યાં ઈતિહાસ રચી નાખ્યો ત્યાં પોતાના કાર્યકાળમાં 9 માસમાં જ તેમને નોબલ શાંતિ પુરસ્કાર માટે ...
1
2
આ વર્ષ શ્રીલંકા માટે ઘણુ સફળ રહ્યું. શ્રીલંકી સેનાએ તમિલ ટાઈગર વિદ્રોહીઓના પ્રમુખ વેલુપિલ્લઈ પ્રભાકરણને ઠાર કર્યો. આ સાથે જ તમિલ ઈલમ રાષ્ટ્ર માટે વર્ષોથી સંઘર્ષરત સંગઠન 'લિટ્ટે' નો જડમૂળથી સફાયો કરી નાખ્યો.
2
3
ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં જળવાયુ પરિવર્તન સમ્મેલનમાં કોઈ સમજૂતિ થઈ શકી નથી. આ વર્ષની વિશ્વ સમુદાય માટે સૌથી મોટી નિષ્ફળતા કહી જા શકતી હૈ. 193 દેશોના પ્રતિનિધિઓ સાથે જ દુનિયાના 100 થી વધારે દેશોના ટોચના નેતાઓ તેમાં શામેલ હતાં.
3
4

કરજઈની બીજી વખત તાજપોશી

ગુરુવાર,ડિસેમ્બર 24, 2009
વિવાદો વચ્ચે હામિદ કરજાઈ બીજી વખત પાંચ વર્ષ માટે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યાં. ચૂંટણી પંચે 2 નવેમ્બર 2009 ના રોજ તેમને પુનર્નિવાચિત જાહેર કર્યાં. 20 ઓગસ્ટના રોજ સંપન્ન થયેલા પ્રથમ ચરણના મતદાનમાં ગડબડીનો પણ આરોપ લાગ્યો.
4
4
5

ધડાકાઓથી કંપી ઉઠ્યું પાકિસ્તાન

ગુરુવાર,ડિસેમ્બર 24, 2009
પાકિસ્તાન માટે આ વર્ષ ભયકંર ત્રાસદી ભરેલું રહ્યું. રાજધાની ઈસ્લામાબાદ સહિત દેશના પ્રમુખ શહેરોમાં 45 થી વધારે વિસ્ફોટ થયાં જેમાં 620 થી વધારે લોકોના મૃત્યુ નિપજ્યાં.
5
6
આ વર્ષે ભારત સહિત સમગ્ર વિશ્વમાં સ્વાઈન ફ્લૂ નામની બીમારીએ પગપેસરો કર્યો. ડુક્કરમાં જોવામાં આવતા આ રોગના વાયરસ ઈંફ્લૂએંજા એ (એચ1એન1) એ મનુષ્યોને પોતાની અડફેટે લઈ લીધા.
6
7

નોબલ પુરસ્કર !! ધિ ગ્રેટ જોક...

ગુરુવાર,ડિસેમ્બર 24, 2009
10 ઓક્ટોબરના રોજ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને શાંતિના નોબલ પુરસ્કાર માટે ચૂંટવામાં આવવાની જાહેરાત નોર્વેની પસંદગી સમિતિએ કરી તો તેના પર વિશેષજ્ઞોએ ઘણી તીખી પ્રતિક્રિયા આવી. લંડનના જોન બ્લોકે લખ્યું કે, આ તો મોટો જોક થઈ ગયો. ખુદ ઓબામા અને ...
7
8

એતિહાસિક પરિવર્તન

ગુરુવાર,ડિસેમ્બર 24, 2009
વર્ષની શરૂઆતમાં દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગરમજોશી આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી. ડેમોક્રેટિક પાર્ટીના બરાક ઓબામાએ 20 જાન્યુઆરી 2009 ના રોજ વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ પદના સૌગંધ લીધા.
8
8
9
વર્ષ 2009 કોર્પોરેટ ઈતિહાસમાં સત્યમ 'મહાગોટાલા'ને માટે પણ યાદ કરાશે, જેણે વિશ્વભરમાં ભારતીય ઉદ્યોગ જગતની છબિ પર ધબ્બો લગાવ્યો. જાન્યુઆરીમાં બહાર આવેલ આ મહાગોટાળાની અસર આજે પણ પ્રવર્તી રહી છે. ઘણા આરોપ પત્ર દાખલ કરવામાં આવી ચૂક્યા છે. ગોટાળાના તાર ...
9
10

26/11 ની વરસીએ સાંસદોનું રક્તદાન

ગુરુવાર,નવેમ્બર 26, 2009
મુંબઈમાં 26/11 ના આતંકી હુમલાની વરસી પર આજે સમગ્ર દેશ હુમલાના શહીદ જવાનોને યાદ કરી રહ્યાં છે. આ પ્રસંગે લોકસભામાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મુંબઈના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સાંસદોએ રક્તદાન પણ કર્યું. રક્તદાન કેમ્પનું આયોજન ...
10
11
ભારતીય ટીમે મુંબઈમાં 26 નવેમ્બર 2008 ના રોજ આતંકીઓ દ્વારા મૃત્યુ પામેલા શહીદોને આજે મેચ શરૂ થયા પહેલા શ્રદ્ધાંજલિ આપી અને બે મિનિટ મૌન રાખીને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. આજે સવારે સાડા નવ વાગ્યે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજા ટેસ્ટ મેચના ...
11
12
મુંબઈ પર 26 નવેમ્બરન રોજ થયેલા આતંકી હુમલાનું અનુમાન લગાડવા અને તેને રોકવામાં સુરક્ષા એજંસીઓના વિફળ રહેવાનો દોષ આપતા આ ત્રાસદીની ઘટનાની તપાસ કરનારા સંયુક્ત પોલિસ કમિશનર રાકેશ મારિયાએ આજે કહ્યું કે, આ જઘન્ય ઘટના બાદ આપણે ઘણો બોધપાઠ લીધો છે. .
12
13

26/11 ના શહીદોને શ્રદ્ધાંજલિ

ગુરુવાર,નવેમ્બર 26, 2009
અમારા કોટી કોટી વંદન, એ તમામ જાંબાઝ સિપાહીઓને, અધિકારીઓને, જેઓએ મુંબઈ હુમલા દરમિયાન અમારા પ્રાણ બચાવવા માટે આંતકવાદીઓ સાથે લડતા લડતા પોતાના પ્રાણોનું બલીદાન આપી દીધું.
13
14

શું આપણે હજુ સુરક્ષિત છીએ ?

બુધવાર,નવેમ્બર 25, 2009
આજની બિલકુલ એક વર્ષ પહેલા એટલે કે, 26 નવેમ્બર 2008 નો એ ગોઝારો દિવસ જ્યારે માયાનગરી મુંબઈ આતંકવાદના ભયાવહ પડછાયા હેઠળ થરથરી ઉઠી. દાનવ બનીને આવેલા દસ આતંકવાદીઓએ આ શહેરમાં રીતસરની લોહીની હોળી રમી અને બોમ્બ ધડાકાઓ તથા ગોળીબાર કરીને અસંખ્ય લોકોને મોતને ...
14
15

26/11 અને આપણી ભૂલવાની કળા

બુધવાર,નવેમ્બર 25, 2009
માયાવીનગરી મુંબઈમાં 26/11 ની વિનાશલીલા બાદ આ પ્રકારની આતંકી ઘટનાઓ સામે કેવી રીતે લડવામાં આવે તેવા અનેક પ્રશ્નોનો સામનો આજે આપણો દેશ કરી રહ્યો છે. શું આપણે આ દિવસને માત્ર એક શોકરૂપી દિવસ મનાવીને ભૂલી જઈશું ? કે પછી અમેરિકાએ 9/11 બાદ જે કર્યું તે ...
15
16

ડિસ્કવરી આપશે હુમલાઓની માહિતી

મંગળવાર,નવેમ્બર 24, 2009
ગત વર્ષે 26 નવેમ્બરના રોજ દેશને દહેશતમાં નાખનારા આતંકી હુમલાની કેટલીયે ગુપ્ત વાતો આ વર્ષે 26 નવેમ્બરના રોજ ડિસ્કવરી ચેનલ પર દેખાડવામાં આવશે જેનું નામ હશે સર્વાઈવિંગ મુંબઈ. આ કાર્યક્રમમાં હુમલામાં જકડાયેલા અને આતંકવાદીઓ દ્વારા બંધક બનાવાયેલા ...
16
17

તેને જોઈએ છે આપની મદદ...

મંગળવાર,નવેમ્બર 24, 2009
મુંબઈમાં આતંકી હુમલાઓનો ભોગ બનેલી સાબિરા ખાન જો એ ટેક્સીમાં ન બેઠી હોત તો આજે આ વાત જણાવવા માટે જીવિત બચી ન હોત. તેનો કોઈ પણ અત્તોપત્તો ન લાગત, કારણ કે, આરડીએક્સના ધડાકાના કારણે જ્યાં ટેક્સીના ફુરચા નિકળી ગયાં ત્યાં તેના શરીરનો પત્તો પણ ન લાગ્યો ...
17
18
મુંબઈ આતંકી હુમલા સાથે જોડાયેલા કેટલાક એવા પ્રશ્નો છે. જેનો હજુ સુધી કોઈ ઉકેલ મળી શક્યો નથી. કાં પછી એમ કહીએ કે, તેનો ઉકેલ શોધવા માટે કોઈ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આતંકી હુમલાખોરો દસ હતાં કે પછી દસથી વધારે
18
19
મુંબઈ પર થયેલ 26/11ના આતંકી હુમલાથી બોલીવુડ પણ હેબતાઈ ગયુ છે. લોકોના દુ:ખને બોલીવુડના લોકોએ નજીકથી અનુભવ્યુ અને હંમેશા તે લોકોની મદદ માટે તત્પર જોવા મળ્યા.
19