મંગળવાર, 1 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
»
ચૂંટણી2009
»
લોકસભા ચૂંટણી 2009
Written By
ભાષા|
Last Modified:
જયપુર. , ગુરુવાર, 7 મે 2009 (13:08 IST)
રાજસ્થાનના રાજ્યપાલે મતદાન કર્યુ
રાજસ્થાનના રાજ્યપાલ એસ.કે સિંહે આજે અહી સિવિલ લાઈંસ ક્ષેત્રમાં સ્થિત મતદાન કેન્દ્રમાં મતદાન કર્યુ.
રાજભવન પ્રવક્તાના જણાવ્યા અનુસાર રાજ્યપાલની સાથે તેમની પત્ની મંજૂ સિંહે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
વરસાદમાં ડાયાબિટીસના દર્દીઓને થઈ શકે છે આ સમસ્યાઓ, બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે રાખો આ સાવધાની
How To Control Diabetes In Monsoon: મોટાભાગના લોકોને વરસાદની ઋતુ ગમે છે, પરંતુ આ ઋતુમાં બીમાર પડવાનું જોખમ પણ સૌથી વધુ હોય છે. થોડી બેદરકારી પણ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. આવી સ્થિતિમાં, ડાયાબિટીસના દર્દીઓએ વરસાદ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ.
ખાંડ અને મેંદો વગર! ઘરે સ્વસ્થ પેનકેક બનાવો અને તમારા બાળકોને ખવડાવો, તમારે ફક્ત બટાકાની જરૂર છે... આ રહી રેસીપી
આજના સમયમાં, બાળકોને સ્વસ્થ ખોરાક ખવડાવવો ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. જો તમે તમારા બાળકના આગ્રહ પર એવી વાનગી શોધી રહ્યા છો જે સ્વાદિષ્ટ અને સ્વસ્થ પણ હોય. આવી સ્થિતિમાં, તમે ઝડપથી બટાકાની પેનકેક બનાવી શકો છો. નીચે રેસીપી અને ટિપ્સ જુઓ-
Baby girl Name inspired from Lord Shiva- તમારી રાજકુમારીનું નામ ભગવાન શિવના નામ પર રાખો, તમને મહાદેવ અને દેવી પાર્વતીના આશીર્વાદ મળશે.
તમારી દીકરીનું નામકરણ કરીને, તમે ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ મેળવી શકો છો. મહાશિવરાત્રીના દિવસે આવા નામોથી તમારી દીકરીનું નામકરણ કરવાથી, તમારા ઘરમાં આશીર્વાદ અને દિવ્યતાનો વાસ થશે.
જો તમને માઈગ્રેન હોય, તો ભૂલથી પણ આ યોગાસનો ન કરો, માથાનો દુખાવો વધી જશે
માઈગ્રેનનો દુખાવો ખૂબ જ ખતરનાક છે. જ્યારે માઈગ્રેનને કારણે માથાનો દુખાવો થાય છે, ત્યારે તેને સહન કરવું સરળ નથી. સામાન્ય રીતે ઘણી બધી બાબતો માઈગ્રેનનો દુખાવો ઉશ્કેરી શકે છે. ક્યારેક તીવ્ર સૂર્યપ્રકાશ અને ક્યારેક ખોરાક તમારી સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. સામાન્ય રીતે લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘણા કુદરતી ઉપાયોનો આશરો લે છે
બટાકા અને ડુંગળી કેવી રીતે સંગ્રહિત કરવા
ભલે તમે બટાકા અને ડુંગળી બંનેને ઠંડી અને હવાદાર જગ્યાએ મહિનાઓ સુધી સરળતાથી રાખી શકો છો. પરંતુ જો બંને એકસાથે રાખવામાં આવે તો તે ઝડપથી બગડી શકે છે. વાસ્તવમાં, ડુંગળી ઇથિલિન ગેસ ઉત્સર્જન કરે છે જે એક કુદરતી ગેસ છે.
વીડિયો
Watch More Videos
નવીનતમ
ગુજરાતી જોક્સ - ગિફ્ટમાં શું જોઈએ
જો સવારે તમારો મૂડ સારો હોય, તો તમારો આખો દિવસ સારો જાય છે. એટલા માટે આજે અમે તમારા માટે કેટલાક અદ્ભુત જોક્સ લાવ્યા છીએ જે તમને ખડખડાટ હસાવશે.
Shefali Jariwala Death: શું 10 મહિના પહેલા શેફાલી જરીવાલાના મૃત્યુનો કોઈ સંકેત મળ્યો હતો? આ વીડિયોએ હંગામો મચાવ્યો હતો
Shefali Jariwala Death: દેશભરમાં પોતાનું નામ બનાવનાર પ્રખ્યાત અભિનેત્રી અને 'કાંટા લગા' ગર્લ શેફાલી જરીવાલાના અચાનક મૃત્યુના સમાચારે સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટી સુધી દરેકને ચોંકાવી દીધા છે. આ સમયે સમગ્ર ઉદ્યોગમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. 42 વર્ષીય શેફાલીએ 27 જૂન 2025 ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું. જોકે,
ઘરે જ મળી હતી શેફાલી જરીવાલાની ડેડ બોડી, પોલીસ અને વોચમેનનુ નિવેદન આવ્યુ સામે, પોસ્ટમોર્ટમમા ખબર પડશે મોતનુ કારણ
પોલીસને આ ઘટનાની માહિતી 27 જૂનની રાત્રે મળી. મોતનુ કારણ હજુ સ્પષ્ટ નથી. જ્યારે કે મીડિયા રિપોર્ટ્સમા હાર્ટ અટેકથી નિધનની વાત સામે આવી રહી છે.
'કાંટા લગા' ગર્લ શેફાલી જરીવાલા એ 42 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા, કાર્ડિયાક અરેસ્ટથી થયું નિધન
કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. તેમના અચાનક અવસાનથી ફેંસ આઘાતમાં છે. ફિલ્મ સમીક્ષક વિક્કી લાલવાણીએ ફેંસ સાથે આ દુઃખદ સમાચાર શેર કર્યા છે. તે સલમાન ખાનના શો બિગ બોસ 13 માં પણ જોવા મળી હતી.
ગુજરાતી જોક્સ - શું જોઈ રહ્યો છે
એક છોકરો ઘણા સમયથી એક સુંદર છોકરીને જોઈ રહ્યો હતો.. છોકરી (ગુસ્સાથી): તું શું જોઈ રહ્યો છે? છોકરો (ઉતાવળમાં): હું જોઈ શકું છું કે જો તું મારી માતા હોત, તો હું પણ સુંદર હોત..!
ધર્મ
મંગળવારે અજમાવી જુઓ આ ચમત્કારિક ઉપાયો, દરેક સમસ્યાનો થશે દૂર
મંગળવારને બજરંગબલીનો દિવસ કહેવામાં આવે છે. આ દિવસે ભક્તો દ્વારા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે, આ સાથે, કેટલાક ઉપાયો પણ આ દિવસે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે.
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati: 6 જુલાઈના રોજ દેવશયની એકાદશી ઉજવવામાં આવશે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે
Devshayani Ekadashi 2025: ક્યારે છે દેવશયની એકાદશી 5 કે 6 જુલાઈ ? ચાર મહિના માટે સૂઈ જશે શ્રીહરિ
Devshayani Ekadashi 2025: આ વર્ષે જુલાઈમાં દેવશયની એકાદશી છે. આ એકાદશીથી ભગવાન વિષ્ણુ શયન કરશે. બધા શુભ કાર્યો બંધ થઈ જશે. જાણો આ વર્ષે દેવશયની એકાદશી ક્યારે છે અને શુભ મુહુર્ત.
Ashadhi Bij Wishes 2025 : અષાઢી બીજની શુભકામના
Ashadhi Bij શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. કચ્છ નવું વર્ષ છે. ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં આ હિન્દુ નવું વર્ષ ઉજવવામાં આવે છે. 27 જુલાઈના રોજ અષાઢી બીજનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. 27 જુલાઈ 2025 થી કચ્છ ક્ષેત્રમાં વિક્રમ સંવત 2081 શરૂ થઈ રહ્યો છે.
Jagannath puri rath yatra 2025 - જગન્નાથપુરીની રથયાત્રા માટે ભગવાનનો પોશાક ક્યાંથી આવે છે, જાણો શું ખાસ છે
ઓડિશાના જગન્નાથ પુરીમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. ઓડિશા જ નહીં પરંતુ વિવિધ શહેરોમાંથી પણ લોકો આ યાત્રામાં ભાગ લેવા પહોંચે છે. આ યાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્રની સ્થાપના કરવામાં આવે છે અને તેમની યાત્રા શહેરભરમાં કાઢવામાં આવે છે