શનિવાર, 20 એપ્રિલ 2024
0

फीफा विश्वकरंडक 2014चे संपूर्ण कार्यक्रम

ગુરુવાર,જૂન 5, 2014
0
1
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ દ્વારા આમંત્રણ મળ્યા બાદ કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધનના નેતા મનમોહનસિંઘ આવતી કાલે સાંજે સાડા પાંચ વાગ્યે પ્રધાનમંત્રીના શપથ લેશે. સુત્રો દ્વારા જાણવા મળેલી વિગતો અનુસાર મનમોહન મંત્રી મંડળમાં 60થી 65 જેટલા મંત્રીઓ ...
1
2
લોકસભાની ચૂંટણીમાં હાર્યા બાદ માકપાએ આજે કહ્યું હતું કે વામપંથી પાર્ટીઓ તાજા આર્થિક સુધાર લાગુ કરવા માટે યુપીએ સરકારનો વિરોધ કરવાનું ચાલું રાખશે. માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીએ પોતાની દૈનિક ગણશક્તિના તંત્રીલેખમાં લખ્યું છે કે, કોંગ્રેસની સુધાર ...
2
3
સત્તાધારી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ એસડીએફના અધ્યક્ષ પવન કુમાર ચામલિંહે આજે સિક્કિમના મુખ્યમંત્રીના રૂપમાં મંત્રી મંડળના 11 સભ્યો સાથે શપથ લીધા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, ચામલિંગ ચોથીવાર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. પ્રદેશના રાજ્યપાલ બીપી ...
3
4
મજબૂત, સ્થિર અને પ્રભાવશાળી સરકાર આપવાના યુપીએના સંકલ્પ વચ્ચે કોંગ્રેસ સંસદીય દળના નેતા મનમોહનસિંઘ અને યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી આજે સાંજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે અને સરકાર બનાવવા માટે દાવો કરશે. બેઠક બાદ કોંગ્રેસ મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ ...
4
4
5
આ વખતે લોકસભાની ચુંટણીમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું શું થશે તેની પર બધાની નજર અટકેલી હતી. મનસેને એક પણ સીટ પર જીત મળી નથી. પરંતુ મુંબઈ, ઠાણે અને નાસિકમાં શિવસેના (અને ભાજપાને પણ) ને મનસી જોરદાર ઝટકો આપ્યો છે
5
6
એક તરફ કોંગ્રેસ નવી સરકારમાં સપા રાજદ અને લોજપાને સમાવવા જઇ રહી છે ત્યારે ચોથા મોર્ચાના આ ત્રણેય સહયોગીઓએ એક બેઠક બાદ કહ્યું હતું કે આ બેઠક બાદ સપા નેતા અમરસિંહએ કહ્યું કે તે સત્તા માટે નથી. સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવ, અમરસિંહ તથા લોજપા ...
6
7
ઉડીસા વિધાનસભામાં ચૂંટણી પરિણામો બાદ ભાજપને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. પાર્ટીએ ઉડીસામાં પોતાના ખરાબ પ્રદર્શન માટે ચૂંટણીમાં અકેલા રહી ગયા હોવાનું તથા બીજદ સાથેના 11 વર્ષ જુના સંબંધોમાં આવેલી ખટાશને જવાબદાર માન્યા છે. ઉડીસા ભાજપના અધ્યક્ષ ...
7
8
કોંગ્રેસે દિલ્હીમાં લોકસભાની તમામ બેઠકો જીતી ભાજપના સૂપડા સાફ કરી નાખ્યા છે. દિલ્હીની સાતે સાત બેઠકો જીતવાની કોંગ્રેસે અહીં હેટ્રીક નોંધાવી છે. અગાઉ 1971 તથા 1984માં પણ તમામ બેઠકો જીતી હતી. 1952માં લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ચાર લોકસભા બેઠકો હતો ...
8
8
9
આ ચૂંટણી પ્રચારમાં નેતાઓ ઉપર જુતા ફેંકવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો હતો. પરંતુ અહીં ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે, જે જે નેતાઓ સામે જુતા ફેંકાયા હતા એ તમામ વિજયી બન્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી પી ચિદંબરમ ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણી અને ઉદ્યોગપતિ નવિન ...
9
10
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાં કેટલાક ફિલ્મી એક્ટરો ખોવાઇ ગયા હતા તો કેટલાક નજીવા તફાવતથી પોતાની બેઠક બચાવી શક્યા હતા. ભાજપી નેતા અને શોટગનના નામથી જાણીતા શત્રુધ્નસિંહાએ બિહારના પટના સાહિબ બેઠક પરથી પોતાના નજીકના ઉમેદવાર રાજદના વિજયકુમારને ...
10
11
રમતના મેદાનમાં પોતાના વિરોધીઓના છક્કા છોડાવતા કેટલાય પૂર્વ ખેલાડીઓના 15મી લોકસભાની ચૂંટણીમાં બૂરા હાલ થયા છે. ભાજપ ઉમેદવાર અને નિશાનેબાજ જશપાલ રાણા ઉત્તરાખંડની ટિહરી ગઢવાલ બેઠક ઉપરથી પોતાનું અચૂક નિશાન તાકવામાં નિષ્ફળ રહ્યો છે. જેને કોંગ્રેસના ...
11
12
ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીએ આજે લોકસભાની 14 બેઠકો પર જીત મેળવી છે જ્યારે ઝામુમા બે બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. સોરેનની મહેનત ફરી એકવાર રંગ લાવી છે. તેઓ જામતાડા વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ જીતવામાં સફળ રહ્યા હતા. ગત ચૂંટણીમાં છ બેઠકો જીતનાર ...
12
13
દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ હિસ્સો ધરાવતા ઉત્તરપ્રદેશમાં બે દસકાથી મરણપથારીએ પડેલી કોંગ્રેસમાં ફરી એક જીવ આવ્યો છે એટલું જ નહીં તેણે રાજ્યના રાજકીય સમીકરણોને ઉલટપુલટ કરી નાખ્યા છે. સપા અને બસપાના સપના પણ ચકનાચૂર કરી નાખ્યા છે. દેશની સૌથી મોટી ...
13
14
રાજસ્થાનમાં વિધાનસભા જીત્યા બાદ કોંગ્રેસ ફરી એકવાર કોંગ્રેસ આગળ આવી રહ્યું છે. ચાલી રહેલી મતગણતરીના આંકડા કોંગ્રેસના તરફી આવી રહ્યા છે. લોકસભામાં રાજસ્થાનની 25 બેઠકો પૈકી બહાર આવેલા પરિણામમાં કોંગ્રેસના ઉમેદવાર 24 બેઠકો ઉપર આગળ છે જ્યારે ભાજપ માત્ર ...
14
15

આ મહારથીઓ હાર્યા

શનિવાર,મે 16, 2009
ઉમેદવાર બેઠક રામવિલાસ પાસવાન હાજીપુર રેણુકા ચૌધરી ખમ્મમ લાલુપ્રસાદ યાદવ પાટલીપુત્ર શંકરસિંહ વાઘેલા પંચમહાલ એસ.બંગરપ્પા બગ્લોર વિનોદ ખન્ના ગુરદાસપુર
15
16

આ મહારથીઓ જીત્યા

શનિવાર,મે 16, 2009
15મી લોકસભામા આ મહારથીઓએ પોતાના હરીફને હરાવી સંસદમાં પ્રવેશ મેળવી લીધો છે.
16
17
રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને 2 બેઠકનો ફાયદો થયો છે જ્યારે કોંગીના ધુરધરોને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. બે કેન્દ્રિય મંત્રીઓ હાર્યા છે તો એક મંત્રીનું પરિણામ પેન્ડિંગ રખાયું છે. જેઓ પણ પ્રતિસ્પર્ધીથી પાછળ ચાલી રહ્યા છે. રાજ્યની 26 બેઠકો પૈકી ...
17
18
રાજ્યની 26 બેઠકો પૈકી મોટા ભાગની બેઠકોના પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે કેન્દ્રિય પૂર્વ મંત્રી શંકરસિંહ વાઘેલા તથા દિનશા પટેલની બેઠકો અનુક્રમે પંચમહાલ અને ખેડાના પરિણામ અટવાયા છે. ગત યુપીએ સરકારમાં રાજ્યના ત્રણ સાંસદો કેન્દ્રમાં મંત્રી બન્યા હતા. ...
18
19
15મી લોકસભામાં સરકાર બનાવવા માટે સક્ષણ બનેલ કોંગ્રેસે આજે દેશની જનતાનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી ડો. મનમોહિનસિંહ તથા સોનિયા ગાંધીએ 10 જનપથ ખાતે પત્રકાર પરિષદમાં જીત બદલ જનતાનો આભાર માનતાં કહ્યું હતું કે, દેશી જનતાને ખબર છે કે તેમના માટે સારૂ શુ ...
19