બુધવાર, 18 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
વેબદુનિયા વિશેષ 08
»
માતૃ દિવસ
Written By
કલ્યાણી દેશમુખ|
માઁ તને સલામ
N.D
કેટલી કોમળ કેટલી સુખદ અનુભૂતિ છે માઁ
દિલની કેટલી પાસે છે માઁ
નખશિખ સુધી મમતાની એક પ્રતિમા છે માઁ
હાલરડુ ગાઈને સૂવડાવે છે માઁ
વાગે મને તો રડે છે માઁ
એક અવાજમાં દોડીને આવે છે માઁ
બધા કામ કરવા તૈયાર રહે છે માઁ
થાકી ગઈ એવુ કદી બતાવતી નથી માઁ
સવારે જલ્દી ઉઠીને બધાને જગાડે છે માઁ
કોઈને કોઈ વાતનુ મોડું ન થાય તેનુ ધ્યાન રાખે છે માઁ
તબિયત સારી ન હોય તો થોડુ ઉંધી લે છે માઁ
સવારે પાછી કામમાં લાગી જાય છે માઁ
માઁ ની મહિમા કેટલી ન્યારી છે
માઁ તો દુનિયામાં સૌથી વ્હાલી છે
બાળકો માટે જીવે છે, બાળકો માટે સહન કરે છે
બાળક જેવુ પણ હોય, છતાં માઁ તો ફક્ત પ્રેમ જ કરે છે
કશી પણ આશા રાખ્યા વગર બસ આપતી રહે છે માઁ
એક બાળકને ઉછેરવા કેટલા કષ્ટો સહન કરે છે માઁ
અમે તો અમારુ નસીબ સમજીએ છીએ માઁ
જનમ્યા તુ જ કૂખેથી, તને સલામ કરીએ છે માઁ.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ટ્રમ્પે ઈરાનને આપી સીધી ધમકી, કહ્યું- 'કોઈપણ શરત વગર કરે શરણાગતિ, અમને ખબર છે કે સુપ્રીમ લીડર ક્યાં છુપાયા છે'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કોઈપણ શરત વિના શરણાગતિ સ્વીકારવાનું કહ્યું છે. ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ જાણે છે કે ઈરાનના સુપ્રીમ લીડર ક્યાં છુપાયેલા છે.
Iran-Israel War LIVE: 'કોઈપણ શરત વગર કરો શરણાગતિ', ટ્રમ્પે હવે ઈરાનને આપ્યો સ્પષ્ટ સંદેશ, ખામેનીને વિશે કહી આ વાત
Israel Iran Conflict News Live: ઇઝરાયલે દાવો કર્યો છે કે તેણે ઇરાનના સીડીએસ અલી શાદમાનીને ઠાર કર્યો છે. જવાબમાં, ઇરાને ઇઝરાયલમાં ચાર સ્થળોએ મિસાઇલો છોડી છે.
ગુજરાતમાં આફતનો વરસાદ, ભાવનગર-બોટાદમાં અતિભારે વરસાદથી આવતીકાલે સ્કુલ કોલેજ બંધ રહેશે
Gujarat monsoon flood: ગુજરાતમાં ચોમાસાના જોરદાર પ્રવેશ સાથે, ગઢડા, બોટાદ અને મહુવામાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. ઘેલા અને માલણ નદીઓ પૂરમાં છે, ઘણા પુલ તૂટી ગયા છે, સોસાયટીઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.
એયર ઈંડિયા વિમાન દુર્ઘટનામાં આ ક્રિકેટરનુ પણ થયુ મોત, જઈ રહ્યા હતા ઈગ્લેંડ, ટીમે આપી શ્રદ્ધાંજલિ
12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એયર ઈંડિયાની ફ્લાઈટ AI-171 (787-8 Boeing Dreamliner) ના ઉડવાના થોડીક જ મિનિટમાં ક્રેશ થઈ ગઈ હતી
Fighter Pilot- ધોરણ ૧૨ પછી ફાઇટર પાઇલટ કેવી રીતે બનવું? લાયકાતથી લઈને પસંદગી પ્રક્રિયા સુધી બધું અહીં જાણો
૧૦મું ધોરણ પાસ કર્યા પછી, વિદ્યાર્થીઓ દેશની સેવા કરવાની તૈયારી શરૂ કરે છે. ભારતીય વાયુસેનામાં ફક્ત પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ ભાગ લઈ રહી છે. હવે આવી સ્થિતિમાં, ઘણા યુવાનો પાઇલટ બનવાની તૈયારી માટે વિવિધ કોચિંગ સંસ્થાઓ અને વિવિધ અભ્યાસક્રમો કરે છે. ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ ભાવના કંથ, અવની ચતુર્વેદી અને મોહના સિંહ છે. જો તમે પણ તેમની જેમ ભારતીય વાયુસેનામાં ફાઇટર પાઇલટ બનવા માંગતા હો, તો અમને જણાવો કે ૧૨મા ધોરણ પછી ફાઇટર પાઇલટ બનવા માટે કયા અભ્યાસક્રમો કરી શકાય છે.
ધર્મ
Yogini Ekadashi 2025 - યોગિની એકાદશીનું મહત્વ અને વ્રત કથા
એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. એક પૂર્ણિમા પછી અને બીજી અમાવાસ્યા પછી. પૂર્ણિમા પછી આવતી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી અને અમાવસ્યા પછી આવતી એકાદશીને શુક્લ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે યોગિની એકાદશી વ્રત 21 જૂન 2025 ના રોજ ઉજવવામાં આવશે
Gupt Navratri: 10 મહાવિદ્યાઓ કઈ છે જેની ગુપ્ત નવરાત્રી દરમિયાન થાય છે પૂજા ?
ગુપ્ત નવરાત્રીની શરૂઆતની તારીખ નજીક આવી રહી છે, આવી સ્થિતિમાં બહુ ઓછા લોકો જાણતા હશે કે ગુપ્ત નવરાત્રીમાં કઈ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે.
હરીની હાટડીએ મારે કાયમ હટાણું - Hari Ni Hatdiye Mare kayam
હરીની હાટડીએ મારે કાયમ હટાણું, જોયું નહીં કોઇ દિ’ મેં તો ટાણું કે કટાણું… હરીની હાટડીએ મારે.
Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ માટે બીમાર કેમ પડે છે? જાણો તેની પાછળની પ્રાચીન કથા
Jagannath Rath Yatra 2025 દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ બીમાર છે. લગભગ 15 દિવસ આરામ કર્યા પછી, તેઓ તેમના ભક્તો વચ્ચે આવે છે અને બધાને આશીર્વાદ આપે છે.
સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, અવરોધ થશે દૂર અને ધન આવશે ભરપૂર
સંકષ્ટી ચતુર્થીનું વ્રત 14 જૂને કરવામાં આવશે, તેથી આ દિવસે કેટલાક ઉપાયો કરવા જોઈએ જે વ્યક્તિના જીવનમાં આવતા તમામ અવરોધોને દૂર કરશે.