ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 24 એપ્રિલ 2017 (17:07 IST)

છત્તીસગઢ : નક્સલિયોની સાથે થયેલ એનકાઉંટરમાં CRPFના 11 જવાન શહીદ

છત્તીસગઢના સુકમા જીલ્લામાં માઓવાદીઓના હુમલામાં સીઆરપીએફના 11 જવાન શહીદ થઈ ગયા છે. એવુ કહેવાય રહ્યુ છે કે સુકમામાં ચિંતાગુફા પાસે નક્સલીયોએ ઘાત લગાવીને સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો. 
 
આ ઘટના સોમવારે સવારે બપોરે દોઢ વાગ્યાની છે. એવુ કહેવાય રહ્યુ છે કે સીઆરપીએફની 74મી બટાલિયન રોડ ઓપનિંગ માટે નીકળી હતી. 
 
સીઆરપીએફની અધિકારીએ જણાવ્યુ કે નક્સલીયોની સાથે થયેલ એનકાઉંટરમાં સીઆરપીએફના 11 જવાન શહીદ થઈ ગયા છે. 
 
બીજી બાજુ છત્તીસગઢના દંતેવાડામાં દસ કિલો વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યો છે.  આ વિસ્ફોટક નક્સલીયોના દ્વારા લગાવવવામાં આવ્યો હતો.  બોમ્બ નિરોધક ટીમે આ વિસ્ફોટકને નિષ્ક્રિય કરી દીધો છે.