સંબંધિત સમાચાર
- ગુજરાતથી બિહાર માટે દોડી પ્રથમ ટેક્સટાઇલ પાર્સલ સ્પેશિયલ ટ્રેન, સુરતના કપડાં બજારને મળશે ગતિ
- Bihar: બગહામાં મોટી દુર્ઘટના, ગંડક નદીમાં 25 મુસાફરોથી ભરેલી નાવડી પલટી, 5 લોકોનુ રેસ્ક્યુ, 20 લાપતા
- Atal BiharI Vajpeyee- જ્યારે અટલ બિહારીએ લીધી ચુટકી, કહ્યુ - હવે તો ઈંદિરા મને ખૂબ પ્રેમથી જુએ છે..
- ઉત્તર બિહારમાં ચાર બાળકો અને માતા સહિત 15 લોકોની ડૂબવાથી મોત, મોતિહારિમાં છ એ ગુમાવ્યો જીવ
- નીતીશ સરકારનો નિર્ણય, પ્રદર્શનો કરવામાં કાયદો તોડનારાઓને સરકારી નોકરી કે સરકારી કોન્ટ્રેક્ટ નહી મળે
બિહારઃ નદીમાં ડૂબતા અનેકના મોત
બિહારનાં મોતિહારીમાં રવિવારે ખૂબ જ મોટી દુર્ઘટના સામે આવી રહી છે, અહીં સિકરહના નદી માં બોટ ઊંધી થઇ જવાના કારણે 22 લોકો ડૂબી ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે, સ્થાનિક લોકોને 1 શબ મળી આવ્યો છે. બાકી લોકોની તપાસ હજુ કરવામાં આવી રહી છે.
સ્થાનિક પોલીસ અને અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રેસ્ક્યૂ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
