સંબંધિત સમાચાર
- ઘટી રહ્યો છે કોરોનાનો ગ્રાફ, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા કોરોનાના 26041 કેસ
- Live - IPL 2021, CSK vs KKR:- આજે આમે સામે થશે ચેન્નઈ સુપર કિંગસ કોલકત્તા નાઈટ રાઈડર્સ એવી થઈ શકે છે બન્નેની પ્લેઈંગ XI
- કોરોનાથી ત્રીજી લહેર મુદ્દે મોટો દાવો - કોરોના વાયરસ, સપ્ટેમ્બર મધ્યમાં 1 થી નીચેની વાયરસની આર-વેલ્યુ
- કોરોના વાયરસને લઈને કેબિનેટ સેક્રેટરીએ કરી મીટિંગ, રાજ્યોને આપ્યા આ આદેશ
- Coronavirus ના કારણે આત્મહત્યાને Covid-19 થી થઈ મોત ગણાશે, સુપ્રીમ કોર્ટએ સરકારને આપ્યા નિર્દેશ
ભાગી રહ્યુ કોરોના! બીજા દિવસે મળ્યા 20000થી ઓછા કેસ
દેશમાં કોરોનાથી રાહત કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર સતત બીજા દિવસે દેશમાં 20 હજારથી પણ ઓછા કોરોનાનાં કેસો આવી રહ્યા છે. જ્યારે કોરોનાથી મોતમાં પણ
બુધવારે આવેલા આંકડાઓમાં છેલ્લા એક દિવસમાં માત્ર 18,870 નવા કોરોના કેસ મળ્યા છે. આ સિવાય આ સમયગાળા દરમિયાન 378 લોકોના મોત થયા છે. આ સતત બીજો દિવસ છે જ્યારે કોરોનાના 20,000 થી ઓછા નવા કેસ મળી આવ્યા છે. એટલું જ નહીં, આ જ સમયગાળામાં 28,178 લોકો કોરોના ચેપમાંથી સાજા થયા છે. આને કારણે, સક્રિય કેસોમાં ઘટાડોનો તબક્કો પણ ચાલુ છે. હાલમાં, દેશમાં સક્રિય કેસોની સંખ્યા માત્ર 2,82,520 રહી છે. એટલું જ નહીં, આગામી દિવસોમાં તેમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.

