સંબંધિત સમાચાર
- માઘ મેળો 2026: વસંત પંચમી પર 10 મિલિયનથી વધુ ભક્તોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું
- યુવા ક્રિકેટરની બંને કિડની થઈ ફેલ
- 72 વર્ષીય વ્યક્તિને વિમાનમાં હૃદયરોગનો હુમલો આવ્યો, અને ઇમરજન્સી લેન્ડિંગ પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા...
- LoC પર તણાવ વધ્યો, પાકિસ્તાને સર્વેલન્સ કેમેરા લગાવવાથી ઉશ્કેરાઈને કેરન સેક્ટરમાં ગોળીબાર કર્યો
- યુપીમાં ઓનર કિલિંગ: બે ભાઈઓએ બહેન અને તેના પ્રેમીની હત્યા કરી
પંજાબ. ફતેહગઢ સાહિબની રેલવે લાઈન પર બ્લાસ્ટમાં 12 ફીટનો ભાગ ઉડ્યો, માલગાડીનુ એંજીન ક્ષતિગ્રસ્ત, લોકો પયલોટ થયો ઘાયલ
Fatehgarh Sahib railway line
પંજાબના ફતેહગઢ સાહિબમાં સરહિંદ ક્ષેત્રની રેલવે લાઈન પર મોડી રાત્રે એક શંકાસ્પદ બ્લાસ્ટ થયો. ઘટના રાત્રે 11 વાગે થઈ જ્યારે એક માલગાડી ફ્રેટ કૉરિડોર પરથી પસાર થઈ રહી હતી. બ્લાસ્ટથી રેલવે લાઈનનો 12 ફીટ ભાગ ઉડી ગયો અને માલગાડી એંજિનને નુકશાન થઈ ગયુ. આ ઘટનામાં લોકો પાયલોટ ઘાયલ થઈ ગયો. જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
શુ છે આખો મામલો ?
ઘટના ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યાની છે. જ્યારે કે માલગાડી ફ્રેટ કોરિડોર રેલ લાઈન પરથી પસાર થઈ રહી હતી. જો કે DIG રોપડ રેંજ નાનક સિંહે હાલ કોઈ આતંકી ઘટનાને નકારી છે.
#WATCH | Punjab: A suspicious blast reported at the railway line near Khanpur Village in Fatehgarh Sahib. Police present at the spot.
— ANI (@ANI) January 24, 2026
Police say that the intensity of the blast was very low and it wasn't a major blast, just a minor one. The driver suffered a minor cut on his… pic.twitter.com/03fcAfraIj
આ નવી રેલ્વે લાઇન ખાસ કરીને માલગાડીના સંચાલન માટે બનાવવામાં આવી હતી. માલગાડીનું એન્જિન ખાનપુર દરવાજા પાસે પહોંચતા જ એક મોટો વિસ્ફોટ થયો. વિસ્ફોટથી રેલ્વે લાઇનનો લગભગ 12 ફૂટ ભાગ સંપૂર્ણપણે ઉડી ગયો. તપાસ ચાલી રહી છે.
