સંબંધિત સમાચાર
- અંબિકા સોની શા માટે ન બનવા ઈચ્છે છે પંજાબની મુખ્યમંત્રી આપ્યુ આ નિવેદન
- હવે આ ગંભીર બિમારીનો હાહાકાર- દેશના કુલ 11 રાજ્યોમાં આ ગંભીર બિમારી ફેલાઈ
- 4 હજાર કમાવાની તક: ખેડૂતો પાસે છે આ તારીખ સુધીમાં 4000 રૂપિયા મેળવવાનો મોકો, ફટાફટ આ કામ પતાવી દેજો, ખાતામાં આવી જશે રૂપિયા
- IPL 2021, MI vs CSK: રોહિત શર્મા ઈતિહાસ રચવાથી ત્રણ સિક્સ દૂર ચેન્નઈ સામે મેચમાં કરી શકે છે આ કારનામુ
- પંજાબમાં કોગ્રેસના ધારાસભ્યોની આજે ફરી બેઠક - પંજાબ: નવા CMની રેસ કોણ
GST on Public Toilets - જાહેર શૌચાલયમાં પણ GST- દેશવાસીઓના આવી ગયા અચ્છે દિન
શૌચાલયમાં પણ જીએસટી લાગી શકે તેવી ઘટના આઝાદી બાદ પ્રથમ વખત મોદી રાજમાં સામે આવી છે. પંજાબમાં રોડવેજ બસ સ્ટેન્ડ પર સુલભ શૌચાલયની આ રસીદ છે. જેમાં 5 રૂપિયા શૌચ કરવાના અને એક રૂપિયો જીએસટી લગાવ્યો છે. આમ કુલ 6 રૂપિયા થયા છે હલ્કા થવાના. મોંઘવારી એટલી છે કે, ગરીબો ખાઈ પણ ન શકે અને જો સંડાસ કરે તો પણ ટેક્સ.
આ બાજૂ બિહારમાં પણ શૌચ કરવા ગયેલા કેટલાય લોકોની ધરપકડ કરી લીધી છે. તેમના પર આરોપ હતો કે, આ લોકો ખેતરમાં હળવા થવા જાય છે, જેના કારણે ગંદકી ફેલાઈ છે. બિચારા એ લોકો પણ વિચારતા હશે કે, આનાથી સારૂ તો, અંગ્રેજોનું શાસન હતું. કમ સે કમ આરામથી કોઈ પણ ટેક્સ આપ્યા વગર શાંતિ હળવા તો થઈ શકતા.
