સંબંધિત સમાચાર
- આંધ્રપ્રદેશ રેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત, માનવ ભૂલને કારણે બંને ટ્રેનો ટકરાઈ
- Chhattisgarh News: કોરોનાની બીકથી ઝેર પી ગયો પરિવાર
- MP ના ગુના માં મોટી દુર્ઘટના, મુસાફરોથી બસ બળીને ખાક, 8 લોકો જીવતા સળગ્યા
- પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત
- લગ્નના મેનુમાં નલ્લી-નિહારી નહોતા, જાન દુલ્હન વગર પાછી ફરી
MPના ગુનામાં ભયાનક અકસ્માત, 13 લોકોના મોત
મધ્યપ્રદેશના ગુનામાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. મુસાફરોથી ભરેલી બસ ડમ્પર સાથે અથડાતા આગ લાગી હતી જેમાં 13 લોકોના મોત થયા છે
ગુનાના દુહાઈ મંદિર પાસે બુધવારે રાત્રે આરોન જતી ખાનગી બસમાં આગ લાગી ત્યારે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતને કારણે બસમાં આગ લાગી હતી અને જેમાં 13 લોકોના મોત થયા છે. બસમાં મુસાફરોની સંખ્યા 30 આસપાસ હતી. દુર્ઘટનાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેટલાક મૃતદેહો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે અને વહીવટીતંત્રે ડીએનએ મેચિંગ દ્વારા તેમની ઓળખ કરવાની ચર્ચા છે.
गुना से आरोन जा रही बस में भीषण आग से यात्रियों के हताहत होने का समाचार अत्यंत दुःखद है।
— Dr Mohan Yadav (@DrMohanYadav51) December 27, 2023
इस हृदय विदारक दुर्घटना में असमय मृत्यु को प्राप्त हुए दिवंगतों के परिजनों के साथ मेरी संवेदनाएं हैं। दुःख की इस विकट परिस्थिति में प्रदेश सरकार पीड़ित परिवारों के साथ खड़ी है।
मैंने…
આગળનો લેખ
