સંબંધિત સમાચાર
- પાકિસ્તાનમાં જન્મેલી દીકરીના રાજસ્થાનમાં લગ્ન! પરિવાર લગ્ન માટે સરહદ પાર કરી ગયો
- પંજાબ-હરિયાણામાં 26 મી જાન્યુઆરીએ ખેડૂતો રસ્તા પર ઉતરશે, કરી મોટી જાહેરાત
- Subhash Chandra Bose Jayanti anniversary- જાણો સુભાષચંદ્ર બોસના પ્રેરક વિચાર, સૂત્ર
- Pushpak Train - પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવા, ટ્રેનમાંથી કુદી પડ્યા પેસેજર્સ, કર્ણાટક એક્સપ્રેસે કચડ્યા, અનેકના મોત
- Coldplay Concert - શુ છે કોલ્ડપ્લે ? ભારતમાં કેમ છે તેનો આટલ ક્રેજ અને શુ છે કનેક્શન.... ?
જલગાવ રેલ દુર્ઘટનામાં 4 વિદેશીઓનુ પણ થયુ મોત, આ દેશના છે નાગરિક
મહારાષ્ટ્રના જલગાવમાં બુધવારે દર્દનાક રેલ દુર્ઘટના થઈ. પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની અફવા પછી અનેક મુસાફરો ટ્રેનની બહાર પાટા પર કૂદી ગયા જ્યારબાદ બીજી બાજુથી આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસ ટ્રેને તેમને કચડી નાખ્યા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મોત થઈ ચુક્યા છે અને અનેક ઘાયલોની સારવાર થઈ રહી છે. બીજી બાજુ હવે માહિતી સામે આવી છે કે આ રેલ દુર્ઘટનામાં જે 13 લોકોનુ મોત થયુ છે તેમા 4 લોકો નેપાળના નાગરિક છે.
