સંબંધિત સમાચાર
- હેલિકોપ્ટર ક્રેશ પર રક્ષા મંત્રીનુ સંસદમાં નિવેદન, બપોરે 12.08 પર ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો, જ્યારે સ્થાનિક લોકો પહોચ્યા તો હેલિકોપ્ટરમાં આગ લાગી ચુકી હતી
- Tamil Nadu Helicopter Crash Video- CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ પર લોકસભામાં નિવેદન આપતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ
- Video- પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનો આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
- Video- CDS રાવતના હેલીકોપ્ટરનો ક્રેશ પહેલાનો વીડિયો આવ્યો સામે, લોકો દોડતા જોવા મળ્યા
- ચોપર ક્રેશ થયા પછી પણ જીવતા હતા CDS રાવત બોલ્યા હતા તેમનો નામ, આંખો જોઈ સાંભળીને રડી પડશો
CDS હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્તોને લઈ જતી એમ્બ્યુલન્સને અકસ્માત થયો,
CDS હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્તોને લઈ જતી એમ્બ્યુલન્સને અકસ્માત થયો, મૃતદેહોને અન્ય વાહનમાં ખસેડવામાં આવ્યા, સુલુર લઈ જવામાં આવ્યા
IAF હેલિકોપ્ટર દુર્ઘટનાના મૃતદેહોને એસ્કોર્ટ કરતી પોલીસ વાનનો અકસ્માત થયો તેની થોડી મિનિટો પછી, CDS હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્તોને લઈ જતી એમ્બ્યુલન્સને અકસ્માત થયો, મૃતદેહોને અન્ય વાહનમાં ખસેડવામાં આવ્યા, સુલુર લઈ જઈ જવામાં આવ્યા.
કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટના બાદ મહત્વના સમાચાર : બિપીન રાવત સહિત 13 લોકોના પાર્થિવ દેહને લઈ જતી એમ્બ્યુલન્સને અકસ્માત, કોઈમ્બતુરના મેટ્ટાપલયમ નજીક બુર્લિયાર પાસે અકસ્માત
તમિલનાડુ: કુન્નૂર હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા CDS બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય કર્મચારીઓના પાર્થિવ અવશેષો લઈ જતી એમ્બ્યુલન્સ, નીલગીરી જિલ્લાના મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરથી સુલુર એરબેઝ માટે સ્થાનિકો ફૂલની પાંખડીઓ વરસાવી રહ્યા છે.
તમિલનાડુ: કુન્નૂર હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા CDS બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય કર્મચારીઓના પાર્થિવ અવશેષો લઈ જતી એમ્બ્યુલન્સ, નીલગીરી જિલ્લાના મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરથી સુલુર એરબેઝ માટે સ્થાનિકો ફૂલની પાંખડીઓ વરસાવી રહ્યા છે.
#WATCH| Tamil Nadu: Locals shower flower petals & chant 'Bharat Mata ki Jai' as ambulances carrying mortal remains of CDS Gen Rawat, his wife & other personnel who died in Coonoor military chopper crash, arrive at Sulur airbase from Madras Regimental Centre in Nilgiris district pic.twitter.com/fhVIDaf5FL
— ANI (@ANI) December 9, 2021
આવતીકાલે એટલે કે શુક્રવારે સવારથી તેમના આ પાર્થિવદેહને જનરલ રાવતના ઘરે લઈ જવાશે, જ્યાં સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી લોકો તેમનાં અંતિમ દર્શન કરી શકશે. ત્યાર બાદ અંતિમસંસ્કાર કરાશે. અંતિમયાત્રા કામરાજ માર્ગથી નીકળશે. તામિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટના બાદ એરફોર્સ ચીફ વીઆર ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિક અધિકારીઓ પાસેથી દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી. કુન્નૂરમાં દુર્ઘટના સ્થળેથી બ્લેક બોક્સ મળી આવ્યું છે.
