શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 8 જુલાઈ 2021 (15:09 IST)

RSS વડાના DNAવાળા નિવેદનને નકાર્યું; યોગી સરકાર પર નિશાન સાધતાં કહ્યું- તેમનું કામ ફક્ત કામ સોશિયલ મીડિયામાં સુધી મર્યાદિત

RSS વડાના DNAવાળા નિવેદનને નકાર્યું
દોઢ કલાક સુધી ચાલતી આ વાર્તામાં હાજર બીજા પ્રમુખ પદાધિકારી 
 
RSSના વડા મોહન ભાગવત બે દિવસથી ચિત્રકૂટમાં છે. બુધવારે મોડી સાંજે તે જગદગુરુ રામભદ્રાચાર્ય સાથે બીજા સંતોથી મળ્યા અને આશીર્વાદ લીધું.  તે તુલસીપીઠ આશ્રમમાં જગદગુરુ રામભદ્રાચાર્ય સાથે લગભગ દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ રામભદ્રાચાર્યએ મોટું નિવેદન આપ્યું છે. ભાગવતને મળ્યા પછી જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું હતું કે RSS પ્રમુખ મોહન ભાગવતનું DNAવાળું નિવેદન યોગ્ય નથી.
 
તે પછી રામભદ્રાચાર્ય આ પણ કહ્યુ કે યોગી સરકાર અને વીતેલા દિવસોમાં ઉત્તરપ્રદેશમાં થયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પર પણ નિશાન સાધતા કહ્યુ કે  'હું અહીંની જિલ્લા પંચાયતથી સંતુષ્ટ નથી, પરંતુ યુપીમાં ફરીથી ભાજપની સરકાર જ બનશે. સરકારનું કામ સારું નથી. યોગી સરકારનું કાર્ય ફક્ત સોશિયલ મીડિયા પૂરતું મર્યાદિત છે, એની જમીનીસ્તર પર કોઈ અસર જોવા મળતી નથી.