સંબંધિત સમાચાર
- સુદાનથી પરત આવેલા ગુજરાતીઓએ કહ્યું એર સ્ટ્રાઈકની વચ્ચે અમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા
- Operation Kaveri : ભારતે સુદાનમાંથી 561 લોકોને બચાવ્યા પર
- અતીકના પુત્ર અસદનુ એનકાઉંટર, મકસૂદનનો પુત્ર ગુલામ પણ માર્યો ગયો
- ગુજરાતમાં AAP ના 5 ધારાસભ્યો ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે દિલ્હીમાં કેજરીવાલને મળ્યા
- Know About Isudan Gadhvi - ઇસુદાન ગઢવી બન્યા ગુજરાતમાં AAP પાર્ટીના CM પદના ઉમેદવાર, જાણો પત્રકારત્વથી રાજકારણ સુધી સંપૂર્ણ સફર
સુદાનથી પરત ફર્યા 56 ગુજરાતી
Sudan news- હિંસાગ્રસ્ત સૂડાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત કાઢવા માટે ચાલી રહ્યા ઓપરેશન કાવેરી હેઠણ સ્વદેશ લાવેલા ગુજરાતના 56 લોકોના ગ્રુપને મુંબઈથી શુક્રવારે સવારે વૉલ્વો બસથી અમદાવાદ લાવવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અહીં બધાના પૂરજોરથી સ્વાગત કર્યા. આ અવસરે અમદાવાદની કલેક્ટર પ્રવીણા ડીકે સાથે ઑપરેશન કાવેરીની સાથે સંકળાયેઆ જુદા -જુદા વિભાગોના અધિકારી પણ હાજર રહ્યા.
આ અવસરે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘ્વઈએ કહ્યુ કે સૂડાનમાં સેના અને અર્ધસૈનિક સેનાના વચ્ચે ચાલી રહ્યા સંઘર્ષના કારણે ત્યાં હાજર વિશ્વના ઘણા દેશના નાગરિક મુશ્કેલીમાં ફંસ્યા છે. એવીસ સ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેસ્ક્યુની યોજના બનાવી.
